SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ-સમવાયાંગ: ૧ પ. કમને અનુભવ હું સતાવેદનીય કમને અનુભાવ સાત પ્રકાર છે – ૧. મનેઝ શબ્દ; ૨. મનેઝ રૂપ;૩. મનેણ રસ, ૪. મનેશ ગધ; ૫. મનોજ્ઞ સ્પર્શ, ૬. મનઃશુભતા ૭. વચ:શભતા. ' હું અસતાવેદનીય કમનો અનુભાવ સાત પ્રકારનો છે – ૧-૭. અમનેઝ શબ્દથી વચનદુઃખતા સુધી. $ હાસ્યપત્તિનાં ચાર કારણ છેઃ ૧. દેખવાથી; ૨. બાલવાથી; ૩. સાંભળવાથી ૪. યાદ કરવાથી. [ –સ્થા. ર૬૯} ૬. કર્મસત્તા અને વેદન અભવ્ય જીવને મોહનીય કમની ૨૬ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. ૧. મિથ્યાત્વ મેહનીયર, ૨-૧૭. સોળ કષાય; ૧૮-૨૬. નવનેકષાય. [–સમ. ર૬ વેદક સમ્યકત્વના બંધથી વિરત થયેલા જીવને મોહનીય કમની ૨૭ ઉત્તરપ્રકૃતિમાં સત્તામાં હોય છે. [--સમ. ર૭ } ૧. ગુણસ્થાનાશ્રયી કમસત્તા માટે જુઓ દ્વિતીય કર્મગ્રંથ, ગાત્ર ૨૫૩૪, અને કર્મોદય-વેદન માટે ગા૧૩–૨૩. ૨. મેહનીયનાં સત્તાસ્થાને માટે જાઓ છો કર્મગ્રંથ, ગા. ૧૨-૩. ૩. અભવ્ય જીવ મિથ્યાત્વ મેહનીચના ત્રણ પુંજ નથી કરતો તેથી તેને દર્શનમોહનીચની માત્ર એક જ મિથ્યાત્વમેહનીય હોય છે. ૪. ક્ષાપશામિક સભ્યત્વને વેદકસભ્યત્વ કહેવાય છે. તેમાં સમ્યકત્વ મેહનીયના પુગલનું વેદના હોવાથી તે વેદક સમ્યકત્વ કહેવાય Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy