SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસમવાયાંગઃ ૧ હું શુભ દીર્ધાયુબંધનાં ત્રણ કારણેઃ ૧. પ્રાણાતિપાત ન કરે, ૨. મૃષા ન લે; ૩. શ્રમણને સત્કાર વગેરે કરે અને આદરપૂર્વક ચોગ્ય આહારાદિનું દાન કરે.૧ [-સ્થા ૧૨૫] ૩. પ્રકૃતિબંધ s જીએ કમની આઠ પ્રકૃતિએનું ચયન કર્યું છે, કરે છે અને કરશે– ૧. જ્ઞાનાવરણ (જેના વડે જ્ઞાન -વિશેષબાધ આવરાય તે); ૨. દશનાવરણ (જેના વડે દશન - સામાન્યબેધ આવાય તે); ૩. વેદનીય (જેથી સુખદુઃખ અનુભવાય તે); ૪. મોહનીય (જેના વડે આત્મા મોહ પામે તે); ૫. આયુ (જેથી ભવધારણ થાય તે); દિ. નામ (જેથી વિશિષ્ટ ગતિ-જાતિ આદિ પ્રાપ્ત થાય તે); ૭ ગોત્ર (જેથી ઉપણું કે નીચપણું પમાય તે); ૮. અંતરાય (જેથી દેવા-લેવામાં વિશ્ન આવે તે); ૬ નારકથી માંડી વૈમાનિક સુધીના જીવોએ આ આઠે કમ પ્રકૃતિનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. ૧. અલ્પાયુબંધ અને દીર્ધાયુબંધના કારણાની જિજ્ઞાસાને શમાવવા ગૌતમને ભગવાને જે ભગવતીમાં ઉત્તર આપે છે, તે જ અહીં શબ્દરાઃ ઊતારી લીધેલ છે – ભગવતી શ૦ ૫, ઉ૦ ૬, પૃ. ૫ર. ૨. કર્મની મૂળ તથા ઉત્તર પ્રકૃતિના વિવેચન માટે જુઓ પ્રથમ કર્મગ્રન્થ ગા૦ ૩-પર અને તવાથ૦ ૮, ૫-૧૪. ભગવતી સૂત્રમાં ૮ મૂળ પ્રકૃતિએ ગણાવી છે–શ૦ ૬, ઉ. ૯, પૃ૦ ૪૫૩. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy