SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગન્સમવાયાંગ : ૧ ૨૧. આચાય -ઉપાધ્યાય પાસેથી શ્રુત શીખીને તેમની જ નિન્દા કરવા મડી જાય. રર. જેની પાસેથી શ્રુત લીધું હોય તેને અહંભાવથી પ્રત્યુપકાર ન કરે. ર૩. બહુશ્રુત ન હોય પણ બહુશ્રુત હોવાને ઢાંગ કરી યશ કમાય અને પાતે વિશુદ્ધ સ્વાધ્યાય કરે છે એવું ખીજાને ઠસાવે. ૨૪. તપસ્વી ન હોય છતાં તપસ્વી હોવાના આખર કરે. આ લેાકમાં સૌથી માટેા ચાર તે છે. ૨૫. ‘આ તે મારું શું ભલુ કરવાના હતા ' એવા ભાવથી, સાધારણ મદદ માગનાર કોઈ ગ્લાનને, સમથ હોવા છતાં મદ ન કરે. આવા મનુષ્ય શઠે છે, માયાવી છે અને ક્લિષ્ટ ચિત્તવાળા છે, તથા પેાતાની ઐધિને તે પેાતે જ દુલભ બનાવે છે. ૨૬. જે સધમતીના નાશ કરનારી કથા કરે અને કલહ કરે. ૨૭. જે વશીકરણાદિ અધામિક યોગાનું આચરણ પ્રશંસા માટે કરે. ૨૮. આ લેાકના કે પરલોકના કામભોગેાને અતૃપ્ત થઈ સદા ભાગવે. ૨૯. દેવાની ઋદ્ધિ, ધ્રુતિ, યશ, વણુ, અલ, વીય એ બધાની નિન્દા કરે. ૩૦. મને કાઈ જિન માની પૂજે એવી યશની આકાંક્ષા રાખી પાતે દેવ, યક્ષ, ગુહ્યકને ન દેખતા હોય, અજ્ઞાની હાય, છતાં કહે કે હું તે! તે બધાને જોઉં છું. [ –સમ ૩૦ ] Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy