SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ આઠમી બા૦ સાતમી ઢાલમાં કહ્યું કે હે દેવ ! તુમ્હારી કરુણા રૂપ સુરવેલી જો ફલે તો સુખ-જસ પામી છે. તે માટે આઠમા ઢાલમાં કરુણાવિશેષ જે દયા તેહનું સ્વરૂપ કે' છે. (પ્રભુ ચિત્ત ધરીને અવધારો મુજ વાત - એ દેશી) કોઈ કહે સિદ્ધાંતમાંજી, ધર્મ અહિંસા સાર, આદરિઈ તે એકલીજી, ત્યજિયે બહુ ઉપચાર મનમોહનજી ! તુઝ વયણે મુઝ રંગ. ૧૩૮ [૮-૧] બાળ કોઇક ઇમ કહે છે જે સિદ્ધાંતસૂત્રને વિષે ઇમ કહ્યું છે. ધર્મ તે અહિંસા ક0 દયા તેહ જ સાર ક0 પ્રધાન છે. “ત્નિ ફ્રિ માં | ઇતિ વચનાતું. તે એકલી અહિંસા જ આદરી છે. બીજા બહુ ક0 અનેક ઉપચાર ક0 ઉપાય ત્યજીઇં, મુકી દીજીઇં. હે મનમોહન ! હે જિનજી ! અથવા મનને મોહના ઉપજાવણહાર એહવા જે જિનેશ્વર, તેહનું સંબોધન કરિશું. જે હે મનમોહન જિનજી, તુઝ વયણે મુઝ રંગ ક0 તુમ્હારા વચનને વિષે મુઝને રંગ છે, રીઝ છે. ૧૩૮ [૮-૧] સુત્ર કોઈ એમ કહે કે “આગમસૂત્રમાં અહિંસા-દયાધર્મને જ મુખ્ય કહ્યો છે માટે કેવળ અહિંસા જ આદરીએ; બીજા બધા ઉપચાર છોડી દઈએ. હે મનમોહન જિનેશ્વર! કેવળ તમારા વચનમાં જ મને શ્રદ્ધા છે. નવિ જાણે તે સર્વ ત્યજીને, એક અહિંસા રંગ, કેવલ લોકિક નીતિ હોવે, લોકોત્તર પથ લંગડમની ૧૩૯ [૮-૨) પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy