SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જો આલંબન અશુદ્ધ હાય તા મન મલિન થાય છે. ધન, શ્રી આદિ જગતના આલંબને! મનની મલિનતામાં વૃદ્ધિ કરે છે. માટે મલિનતા દૂર કરવા અને ચ ંચળતાને બદલે સ્થિરતા લાવવા મનને શુદ્ધ આલ અનને વિષે બાંધવુ જોઇએ. એવાં શુદ્ધ અલખના જિનશાસનમાં અનેક પ્રકારનાં છે, તેમાં અરિહંત આદિ નવપદ એ સર્વ શ્રેષ્ઠ આલંબન છે, માટે આપણે નિરંતર નવપદનુ ધ્યાન કરવુ જોઈએ. નવપદના ધ્યાનથી આત્મામાં ભાવધમ ઉત્પન્ન થાય છે. ભાવ સહિત કરેલ સ ધર્માનુષ્ઠાન મેાક્ષના હેતુ અને છે. ટૂંકમાં શ્રી ગૌતમ ગણધર ભગવાનના આશય એ છે કે ધર્માનુષ્ઠાના તથા ધની ક્રિયાઓને ભાવપૂર્વકની બનાવવા માટે અરિહુંત આદિ પદાનું સાલખન ધ્યાન કરવુ જોઇએ. ************** इलिका भ्रमरोध्यानात, भ्रमरोत्वं यथाश्नुते । તથા ધ્યાયને પામાન, પરમાત્મત્વમાનુયાત્ ।!! ભ્રમરીના ધ્યાનથી ઈલિકા જેમ ભ્રમરીપણાને કેડ પામે છે તેમ પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા પરમાત્મપણાને પામે છે. Jain Education International (નમસ્કાર ચિંતામણિ ) For Private & Personal Use Only **** www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy