SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ હ્રી અ` નમ: સાલમન ધ્યાનના પ્રયાગા પાઠ ચૌદમે પ્રયાગ ન. ૩૪ : મહાવિદેહ ઘ્યાન Jain Education International અ28:50: કાર અને -- બીજા જન્મમાં મહાવિદેહ ક્ષેત્રમાં પરમાત્મા વિચરતા હાય તે ક્ષેત્રમાં આપણા જન્મ થાય, આઠમા વર્ષે પ્રભુ પાસે દીક્ષા થાય, પ્રભુ આજ્ઞા મુજબનું જીવન જીવી આપણું કેવળજ્ઞાન સ્વરૂપ પ્રગટ કરીએ-આવા આપણે સંકલ્પ કરીએ તે તે ફળીભૂત થાય? હા, જરૂર થાય. આયુષ્યના અંધ પડી ગયા હાય તા ત્રીજા ભવે અને બધ ન પડ્યો હાય તા ખીજા ભવે સાક્ષાત્ પરમાત્મા પાસે આપણે પહોંચી શકીએ છીએ. પરમાત્મા પાસે દીક્ષા લઈ શકીએ અને મેાક્ષ માગ માં આગળ વધી શકીએ. પરંતુ તે માટે આજથી જ કલ્પનાથી મહાવિદેહ ક્ષેત્રમાં સિમ'ધરસ્વામી ભગવાન પાસે જવું, તેમની દેશના સાંભળવી, તદનુરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન પામી ચારિત્ર અંગીકાર કરવુ', પ્રભુની આજ્ઞાને અનુરૂપ સાધના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy