SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ હે દયામય ! માટે જ કહું છું કે, તારી કાનુ સૉંચન કરીને તું મારી બુદ્ધિ શુદ્ધ કર. અને જેના ઉપર તારી કરૂણા વરસે છે, તેની બુદ્ધિ તા કલ્પવૃક્ષ સમાન બની જાય છે. માટે જ શુદ્ધ મતિને કલ્પવેલી મહાપુરૂષે કહી છે. પ્રભુ! તને મારી અતિમ એક પ્રાના છે. વેગળે મત હારે દેવ, મુજ મન થકી, કમળના વન થકી જેમ પરાગે.” ( ઉ. યશેાવિજયજી મહારાજ કૃત ૩૫૦ ગાથાનું સ્તવન.) એક ક્ષણ પણ પ્રભુ ! મારા મનમાંથી તું ખસતા 'નહી', જે રીતે કમળના વનથી તેની સુવાસ દૂર થઈ શકતી નથી, તેમ હે પ્રભુ ! મારા મનમંદિરમાં તું નિરંતર રહેજે, તારૂ` અખંડ સ્મરણુ મને સદા રહેા એ જ પ્રાર્થના છે. (નામ સ્મરણ વિષયક અનેક ગ્રંથા જૈન-જૈનેતરામાં લખાઈ ગયા છે. નામના આલબને અનેક ભવ્ય આત્માઓ સસાર સમુદ્ર તરી ગયા છે. વધુ વિસ્તાર માટે સાધકાએ ખીજુ` સાહિત્ય પણ જેવુ. વિસ્તારના ભયે વધુ અહી લખ્યું નથી. ) Jain Education International R For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy