SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ માત્માના વાચક છે. તે અરિહંત પરમાત્મા પરમ બ્રહ્માસ્વરૂપ છે. જેના ચિત્તમાં ‘અહું” અક્ષર સદા સ્ફુરે છે, તે કેવળજ્ઞાનને સહજ રીતે પ્રાપ્ત કરી શકે છે. ( ઉ. યશેાવિજયજી. ) અહુ" અક્ષર સિદ્ધચક્રનુ' પરમ અહુ અક્ષરના અ સાક્ષાત્ હાવાથી સુખ કરે છે. સ્કુરાયમાન રેફ (૨) સંપૂર્ણ રત્નત્રયને સકલિત કરે છે. (પ્રધાન) ખીજ છે. અમૃતમય મૂતિ ‘” માહસહિત કમના સમૂહને એક સાથે હણી નાખે છે. આવા • અહું” અક્ષરનું કમળની કણિકામાં ધ્યાન કરવુ, (૭) અહં' અક્ષરને નાભિકદથી પ્રાણશક્તિ સાથે પ્રારંધ્રમાં લઈ જવા છે તેવા સ`કલ્પ કરવા. અ અક્ષરનું બ્રહ્મરંધ્ર સુધી પહોંચવુ... : (૧) અર્જુ' અક્ષરનું નાદ અને પ્રાણ સાથે બ્રહ્મરંધ્ર તરફ ગમન હવે શરૂ થાય છે. (ર) પ્રથમ હસ્વ ૬ ના ઉચ્ચારણ વડે મણિપૂરચક્ર (નાભિચક્ર)નુ` ભેદન થાય છે તેવી ભાવના કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy