SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ આ જીવનમાં શકય છે.) આત્મસ્વરૂપના અનુભવ કરવા માટે આત્મધ્યાનની જરૂર પડે છે. પરંતુ ભક્તિના પરિણામ સિવાય જ હું આત્મા છું, પૂણુ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું.” તેવું સીધું શુદ્ધ નયનુ ધ્યાન કરવા જતાં, આપણી ભૂમિકા ન હેાવાથી ભ્રમ ઊભા થાય છે. ભક્તિ એ માતા છે. જ્ઞાન એ પુત્ર છે. જ્ઞાનરૂપી પુત્ર માટે ભક્તિરૂપી માતાની અનિવાર્ય આવશ્યકતા છે. તેટલા માટે કહ્યું કે - “ એહ તણે અવલંબને આતમધ્યાન પ્રમાણેા ૨” નવપદના આલેખનથી જે ‘ આત્મધ્યાન પ્રાપ્ત થાય છે તે માક્ષના હેતુ અને છે, અને નવપદનું આલંબન લેવા માટે અહિંત-ભક્તિ, નવપદનું' ધ્યાન, સિદ્ધચક્રનું પૂજન, નમસ્કાર મંત્રની સાધના વગેરે અનેક અનુષ્ઠાના કરવામાં આવે છે, જેનાથી પરમાત્માનું ધ્યાન થાય છે, અને પરમાત્માનું ધ્યાન તે જ આત્મધ્યાન છે. > નવપદના ધ્યાનાભ્યાસની પ્રક્રીયા (૧) નવપદના મહિમાથી ભાવિત બનવું. (ર) પ્રથમ ભૂમિકાની આરાધના વ્યવસ્થિત કરવી, (૩) નવપદનું ધ્યાન Jain Education International (A) અરિહંત પદનું ધ્યાન :- પરમાત્માનો કરૂણાને હૃદયમાં ઝીલવા પૂર્વક કરવું અને ભય, શેક, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy