SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પરમાત્મસ્વરૂપના વિચાર કરતાં જીવનું અનંત કાળનું પુદ્ગલ ઉપરનુ' આદર બહુમાન પલટાઈ ને પરમાત્મા ઉપર આદર બહુમાન થાય છે. માહુરી આતમા તુ જ થકી નિપજે, માહરી સંપદા સયલ મુજસ'પજે, તેણે મનમંદિરે ધર્મપ્રભુ ધ્યાઈએ, ૫૨મ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. શ્રી દેવચદ્રજી કૃત ધર્મનાથ ભગવાનનું સ્તવન. હે વીતરાગ, સજ્ઞ અરિહંત પરમાત્મા ! તમારા નિમિત્તે જ મારું અવ્યાબાધ સુખ મને પ્રાપ્ત થશે. તમારા નિમિત્તે જ હું મારા આત્માની પૂર્ણતાને પ્રાપ્ત કરી શકીશ. તે સિવાય બીજે કાઈ ઉપાય નથી. મારા પરમાનદને પ્રાપ્ત કરવા માટે હું અરિહંત પરમાત્મા ! તમે એક જ આધાર છે, પ્રાણ, ત્રાણુ, શરણુ છેા. માહરૂ પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણી રે; પુષ્ટાલ અન રૂપ સેવ પ્રભુજી તણી રે. દેવચંદ્ર જીનચંદ્ર ભક્તિ મનમેં ધરા ૨; અવ્યાખાધ અનત અક્ષયપદ આદી રે. શ્રી દેવચંદ્રજી કૃત મલ્લિનાથ સ્તવન. આ રીતે આપણું પૂર્ણાનંદ સ્વરૂપ પ્રગટ કરવા માટે અરિહંત પરમાત્મા જ પુષ્પાલ અન છે તેવા દૃઢ નિર્ધાર કરી રૂચિ પરમાત્મામાં કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy