SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ લખેલ ટખામાં આ રીતે છેઃ “એમ શુદ્ધ નિર્મલ તત્ત્વ શ્રી અરિહ'તદેવ સિદ્ધ ભગવાન તેના રસે (સાધકની ચેતના) રંગાણી તેહના ગુણની ભેગી જે મારે (સાધકની) ચેતનામયી અન્ય વિકલ્પ ટાળી અનુભવ ભાવના સહિત પ્રભુ સ્વરૂપે (સાધકની ચેતના) રસીલી થઈ તે વારે તે ચેતના, પેાતાના આત્મસ્વભાવને પામે. આત્મસ્વભાવ રુચિ (સમ્યગ્ દર્શન) આત્મસ્વભાવ ઉપયાગી (સમ્યગ્ જ્ઞાન) આત્મસ્વભાવ રમણી (સમ્યગ્ ચારિત્ર) આત્મા અનુભવી થાય........ એટલે પહેલા હુ... (પરમાત્મા જેવા જ) અનંત ગુણી છું એ નિર્ધારરૂપ સમ્યગ્ દર્શીન પ્રકાશે, સ્યાદ્વાદ સત્તાનુ ભાસન (જ્ઞાન) થાય, પછી જે સત્તા પ્રગટી તેહનેા (તેમાં) રમણુ અનુભવ ચારિત્ર ગુણ પ્રગટે, પછી નિરાવરણ કેવળજ્ઞાન નીપજે (પ્રગટે) એ પરમ પૂજ્ય શ્રી અરિહંતને પૂજવાથી પાત્તાને પૂજ્ય સ્વભાવ પ્રગટે. “ (જિનવર પૂજા ૨ તે નિજ પૂજના રે) ” નવકારની સાધનાની ૧૨ રીતે આપણે જોઈ. એક પછી એક ચઢતી ભૂમિકાની આરાધના આપણા જીવનમાં વિકસિત થતી જાય તેવા સંકલ્પપૂર્વક આગળ વધવુ, પરમાત્મા આપણને જરૂર સહાય કરશે. પરમાત્મા તા કલ્પવૃક્ષ છે. તેમનાં ચરણ કમળમાં કરેલ શુભ સૌંકલ્પ અવશ્ય ફળદાયી બને છે. કેટલુંક વધુ તત્ત્વજ્ઞાન જોઈશું એટલે નવકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy