SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલતી આવે છે. અહીં પણ નવકાર ગણુવાની (૧૨) આર રીતે બતાવી છે, (૧) ત્રણ યોગ : <3 મન માર મનયાગ, વચનયાગ, કાયયેાગ જોડવાપૂર્વક પ્રથમ નવકાર ગણવા. કાયાને સ્થિર કરી, નમસ્કારમાં જોડવી. વચનથી નવકારના પદાનું ઉચ્ચારણ કરવુ, મનને જગતની ચીજોમાંથો ભટકતું પાછું વાળીને નમસ્કારના સ્મરણમાં સ્થિર કરવું. (૨) ત્રણ કરણ ઃ A B C કરણ, કરાવણુ, અનુમાદન. A કરણ એટલે ઉપર મુજખ મનયાગ, વચનયાગ, કાયયોગ જોડીને કરવુ. B કરાવણ એટલે મને આવેા જગતના સર્વોત્તમ મહામત્ર શ્રી નવકાર મળ્યા, તે નવકાર સર્વાંને મળેા. જગતના અનંત જીવાને નમસ્કાર મંત્ર-પૉંચ પરમેષ્ઠિ મંત્ર, પ્રભુનું શાસન મળ્યુ નથી તે સને મળે! તેવી ભાવના – તે કરાવણુ. Jain Education International C અનુમાદન, ત્રણ ભુવનમાં ત્રણે કાળ અસંખ્ય આત્મા એ પરમિષ્ઠ નમસ્કારની આરાધના કરતા હાય છે, તે સર્વનું અનુમેદન કરવું, ત્રણ કરણમાં જગતના સર્વ જીવ સાથે અનુસધાન થાય છે, જેને મળ્યા છે તેનું અનુમાદન, નથી મળ્યા તેને મળેા તેવી ભાવના, તેમાં સમગ્ર વિશ્વના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy