SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 0 7 વિચારોનું મૌન ૦ વાણીનું મૌન ૦ વર્તનનું મૌન તમારા મનને નવો આનંદઆપશે નવી તાજગી બક્ષશે. ત્રણ દિવસો દરમ્યાન ગુસ્સાને તો “ગેટ આઉટ' કરી દેવાનો ! “અહં” કરવામાં રહેમ રાખજો... ઊંચા સાતો બોલતા જનહીં! બીજાની સાથે વાત કરવી પડે તો પણ મૃદુ-મીઠાં ને થોડા શબ્દોમાં પતાવજો. તમારી સમગ્રતાને સોંપી દેજો પ્રભુ પાર્શ્વનાથના ચરણોમાં! ૦ રોમે રોમે એની રટણા.... મનમાં એની પ્રીત..... ૦ હોઠે એનાં ગીત...... | આંખોમાં એનાં શમણાં.... • અંતરમાં એની કરુણા.. આનંદઘનજી આદિનાથમાં ખોવાઈ ગયા.... ગૌતમ જેમ મહાવીરમાં સમાઈ ગયા..... એમ તમે પ્રભુ પાર્શ્વનાથના દીવાના બની જજો ! પરમાત્માનાં પગલાં તમારા જીવનમાં થશે ને તમારું આખું આયખું ધન્ય બની જશે! વિચારપંખી - ૮૫ Jain Education International For Private & Personal Use Only elit-borg
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy