SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ નફરત કરનેવાલોં સે ! માત્ર બાહ્ય પ્રવૃત્તિઓ અને બાહરી પરિસ્થિતિઓમાં અટવાતા માનવી માટે ઘણી વખતે આપણે ખોટી ધારણાઓ બાંધી લેતા હોઈએ છીએ.. વર્તનના આધારે એના સમગ્ર વ્યક્તિત્વને આપણે પિછાણવાનો દાવો કરી બેસીએ છીએ! અને મોટેભાગે તો આપણી નજરમાં સામી વ્યક્તિ ગુનેગાર જ હોય છે.... અલબતુ, કમી કે કમજોરી, નબળાઈ કે વિવશતા દરેકના વ્યક્તિત્વમાં ઓછાવત્તા અંશે રહેલી હોય છે....એમાંય જ્યારે મજબૂરીઓની માંદગી ઉમેરાય ત્યારે વ્યક્તિભાંગી પડે છે. થાકી જાય છે.... હારી જાય છે.અને ખોટું કરી બેસે છે...ખરાબ બની જાય છે....પણમાનવીછે શું? દોસ્ત!નસીબ-કમના હાથમાં રમતું રમકડું! કમની માટીના રમકડા જેવા આપણે ઘડાયા છીએજ એવા કે કાંક કાંક આપણને ખેંચ્યા કરે..! ખૂટયા કરે....!! સામી વ્યક્તિના વેરવિખેર વ્યક્તિત્વનું પોસ્ટમોર્ટમ કરવા કરતા એની વિવશતાને હળવેથી સ્પર્શવી જોઈએ! કોઈને ગુનેગાર બનવું નથી ગમતું! પણ સમય અને સંજોગોનાસકંજામાં સપડાયેલોમાનવ જીવનપંથે પછડાટ પણ ખાય છે - ઠોકર પણ ખાય છે. આ વિચારપંખી-૪૭ Jain Education International For Private & Personal Use Only wwwajpeliborg
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy