SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કારોની છેડતી ના કરો !! દિવસ ઉગે છે આથમવા માટે જ ! સવારનો સૂરજપ્રગટે છે સાંજે ઢળવા માટે ! રાતે ચાંદો નીકળે છે સવારે ડૂબવા માટે ! પણ કો’ક દિવસ દાડમની કળી જેવો ઉઘડે છે. કો’ક દિવસ સોનેરી કિરણોને વેરે છે. કો’ક ચાંદો ચાંદીના જેવો ચળકતો હોય છે ! નવરાત્ર તો વીતી જવાના ! તમે કદાચ આ સાધના માટે સર્જાયેલા દિવસોને ખાવાપીવામાં ને હલ્લોગુલ્લો કરવામાં પૂરા કરી દેશો ! તો તો.... નાહ્યા પછી સરી પડેલા પાણીની જેમ બધું જ વહી જશે...તમે કોરા ધબ રહી જશો....આ દિવસો ખાણીપીણીની ઉજાણી કરવા માટે નથી ! એકબીજાની સતામણી કરવા માટેના નથી! આદિવસો છે સ્વસ્થ બનીને ‘સ્વ’ ને શોધવા માટે દિવ્ય તત્ત્વની કે પરમાત્માની કૃપા મેળવવા માટે ! સાંસ્કૃતિક પર્વોને વિકૃતિઓની વેવલી વળગણોમાં વીંખી ના નાંખો ! સંસ્કૃતિને ચીંથરેહાલ બનાવી દેવાનું પાપ પ્રકૃતિ નહીં સાંખી શકે.... આમેય દેશમાંકેવિશ્વમાંચારેબાજુઅશાંતિનીઆગલબકારા વિચારપંખી ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.ramelbrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy