SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ આરાધના (છઠ્ઠો દિવસ) જેની પ્રાપ્તિ આત્માને અંધકારથી પ્રકાશ તરફ ઘેરી જાય છે.....એ સમ્યગ્ દર્શનને અનંતશઃ પ્રણામ. દર્શન એટલે જેjદેખવું. સમ્યગુ એટલે સાચી રીતે સારી રાતે...જે વસ્તુ જેવી છે. એવી જ એને જોવી એનું નામ સમ્યગુદર્શન! અફકોર્સ, આપણે બધા દર્શન તો કરીએ છીએ..જોઇએ તો છીએ, પણ આપણું દર્શન ભાગ્યે જ સમ્યગુ હોય છે ! આપણી આંખો પર માન્યતાઓ પ્રતિબદ્ધ પૂર્વગ્રહો અને જડ વળગણોના ચશ્મા ચઢાવીને જ આપણે બધા જોતા હોઈએ છીએ ને? માટે તો સાચી સમજણ આપણે કેળવી શકતા નથી કે સારી દ્રષ્ટિ આપણે મેળવી શકતા નથી...! દર્શન વ્યક્તિનું હોય કે સમષ્ટિનું ! જોવું વસ્તુનું હોય કે વિશ્વનું ! સમજવું આત્માનું હોય કે પરમાત્માનું! બધું જ ‘સભ્ય હોવું જોઈએ. સમીચીન હોવું જોઈએ.....! સમ્યગૂ જોનાર કશું જ ખોતો નથી.... જ્યારે સમ્યગુનહીં જોનારખોટે રસ્તે દોરવાઈને સર્વસ્વ વિચારપંખી -૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jatrlelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy