SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સંથારે સૂઈ ગઈ. સૂર્ય-ચંદ્રની વિદાય પછી ગાઢ અંધારું થયું. મૃગાવતી ઉપાશ્રયે ગઈ. ચંદનબાળાએ શિખામણ આપી કે કુલીન સ્ત્રીએ મોડી રાત સુધી બહાર રહેવું યોગ્ય નથી. મૃગાવતી પોતાનો દોષ જાણી ચંદનબાળાને પગે પડી. ચંદનબાળાને નિદ્રા આવી. મૃગાવતીને કેવળજ્ઞાન ઊપજ્યું. અંધારામાં ચંદનબાળાના સંથારા નજીક સાપ જોઈને મૃગાવતીએ ચંદનબાળાનો હાથ આઘો કર્યો. ચંદનબાળાએ જાગીને હાથ ખસેડવાનું કારણ પૂછતાં મૃગાવતીએ સાપ જોયાનું કહ્યું. ચંદનબાળાને તો સાપ દેખાયો નહીં. એટલે મૃગાવતીને કેવળજ્ઞાન થયાનું જાણી ચંદનબાળાએ પશ્ચાત્તાપપૂર્વક મૃગાવતીને ખમાવતાં એને પણ કેવળજ્ઞાન થયું.] કિં સક્કા વુત્તું જે, સરાગ ધમિ કોઈ અકસાઓ, જો પુણ ધરિજ્જુ ધણિઐ, દુર્વ્યયણુજ્જાલિએ સ મુણી. ૩૫ કિં સા૰ કિસિઉં ઇમ કહી સકીઇ, હવડાંનઇ કાલિ સરાગદ્વેષિ ધર્મિ વર્ત્તતઈ કોઈ કો સર્વથા અકષાય છઇ, ઇમ ન કહવરાંÛ ઇસિઉ અભિપ્રાય, જો પુર્ણ ધરિ ઇસિઇ છતઇ જે મહાત્મા કષાય ઊપજતા ધરઇ રાખઇ, ઉપશમાવઇ, દુર્વ્યયણુ પરાયાં દુર્વચન રૂપિ ઈંધણ તેહે ઉજ્વાલ્યાઇ ઉદ્દીપ્પાઇ કષાયાગ્નિ જે ઉલ્હવઇ તે સરાગ ધર્મઇ માહિ વર્તાતઉ મુનિ ઉત્તમ માહાત્મા કહીઇ. ૩૫. હવ કષાયનઉં સ્વરૂપ કહઇ છઇ. [હવેના કાળમાં કોઈ સર્વથા અકષાય નથી. જે મહાત્મા કષાય અટકાવે, ઉપશમાવે, કષાયાગ્નિ હોલવે તે ઉત્તમ.] કડૂઅકસાયતરૂર્ણ, પુરૂં ચ ફ્ક્ત ચ દોવિ વિરસાઇ, પુપ્તેશ જાઇ કુવિઓ, ફ્લેણ પારં સમાય૨ઇ. ૩૬ કસ્તૂપ કષાય રૂપિઆ વૃક્ષ ગાઢા કડૂયા છઇં, કેતલાંઈં લીંબાદિક વૃક્ષનાં ફલ પાકાં પૂઇિં કાંઈ મધુરાં થૉઇં, પુણ પુષ્ક ચ૰ એ કષાયવૃક્ષનાં ફૂલઇ નઇ લઇ બે વિ૨સ અતિ કડૂઆં જાણિવાં, એહનાં ફૂલ કેહાં, પુપ્તેશ૰ જ કુપિઉ રીસાવિઉ થિકઉ વયરી ઊપરિ વિરૂઉં ધ્યાઇ ચીંતવઇ એ ફૂલ, ફ્લેણ અનઇ જે મા૨ણકુટ્ટનાદિ કરી સમાચરઇ રોસનઉં ચીંતવવઉં કઇર, એ ફ્લ કહી, એ કષાયવૃક્ષ આંહાં જેતલઇ માનિ ફૂલીð ફ્લીઇ, આવતઇ ભવિ તેતલઇ’ માનિઇ જીવણૢઇં દુ:ખ દિઇં, તેહ ભણી કષાય ન કિરવા. ૩૬. ૧ ક ‘થિકઉ’ (બે વાર). ૨ ખ, ગ જે મારણકુટ્ટનાદિક રીસનઉં ચીંતવિવર્ણ સમાચરઇ કરઇ. ૩ ગ ‘ફ્લીઇં’ નથી. ૪ ગ તેતલઇ’ બે વાર. ૨૦ શ્રી સોમસુંદરસૂક્િત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy