SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ ૧૮૦ ૧૭૪-૧૭૫ મહાત્મા કીડી જેવા નાના જીવ પ્રત્યે પણ પાપ-દ્વેષ ન રાખે ૧૦૮ તો મનુષ્યાદિ અન્ય જીવ પ્રત્યે તો શું? – ચિલાતીપુત્રની જેમ. ૧૭૬ ખગ આદિના પ્રહાર કરી પ્રાણ લેનાર ઉપર પણ મહાત્મા ૧૦૯ વિપરીત ચિંતવતા નથી; કરુણા જ ચિંતવે. ૧૭૭ હત્યા, આળ, ચોરી વગેરે પાપોનું ફળ બીજા ભવમાં દસ ૧૦૯ ગણું મળે. ૧૭૮ તીવ્ર દ્વેષ આદિનું ફળ ક્યારેક સોગણું, સહસ્ત્રગણું ૧૧૦ કરોડગણું, કોડાકોડિગણું થાય. જગમાં આશ્ચર્યભૂત ઘટનાનું આલંબન ન લેવાય – જેમકે ૧૧૦ મરુદેવી તપસંયમના કષ્ટ વિના મોક્ષે ગયાં તેમ અમે પણ મોક્ષે જઈએ એવું આલંબન ન લેવાય. જે રીતે કરકંડુ પ્રત્યેકબુદ્ધ થયા એનું આલંબન લઈને ૧૧૧ તપસંયમના વિષયમાં પ્રમાદ કરનાર સ્વયં સંસારમાં પડે ને બીજાને પાડે. ૧૮૧ મનુષ્યભવ જેવી સામગ્રી મળ્યા છતાં તપસંયમનો ઉદ્યમ ૧૧૧ ન કરે તે ગુમાવે. ૧૮૨ રાગાદિકનો વિશ્વાસ નહીં, એ માટે મરણ લગી સાવધ રહેવું. ૧૧૨ ૧૮૩ હાથી-ઘોડા આદિ પ્રાણીઓને વશ કરવાં સહેલાં પણ તપસંયમરૂપી અંકુશથી રહિત બનેલા આત્માને દમવો મુશ્કેલ. આપણે સ્વયં આત્માને દમવો. ૧૧૩ આત્માને દમતાં સુખહેતુ થાય. ઉફૅખલ આત્મા અનર્થ- ૧૧૪ હેતુ બને. આત્માને મોકળો મૂકનાર કુકર્મોમાં પ્રવર્તે, હાનિ થાય. ૧૧૪ ૧૮૭ પૂજાતો-વંદાતો-રૂવાતો જીવ ગર્વ થકી નીચો પડે. ૧૧૫ પાંચ મહાવ્રત મોક્ષાદિ ફળ અપાવે એવાં શીલ-વ્રત લોપીને ૧૧૫ જે મૂર્ખ વિષયસુખ ઇચ્છે તે સુવર્ણ કોડી કાજે હારી જવા બરાબર છે. ૧૮૯ મનમાં ચિંતવેલાં કલત્રાદિનાં સુખનું સ્વરૂપ કેવું છે? ૧૧૬ જાગ્યા પછી સ્વપ્નના સુખને માત્ર યાદ જ કરવાનું રહે ૧૧૬ છે, એ ટકતું નથી તેમ વિષયસુખ ભોગવાયા પછી સ્વપ્નસુખ સરખું થાય છે. ૧૮૪ ( 6 ૧૮૫. ૧૮૬ ૧૮૮ ૧૯૦ ३७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy