SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ કરીનઈ પછઈ, દુલ્લહં વિશુદ્ધ પદ દુર્લભ નિર્મલ ચારિત્રનઉં કરિવઉં દોહિલઉં, ઈસિઈ છતાં, સુઝિક્યા. એકતરો કો એક ભાગ્યવંત પહિલઉં મલિન પરિણામ હુઈ, પછઈ સૂઝઈ, તઉ189 કરિજ જઉ આલોઅણ લેઈ, પછઈ ઘણ ચારિત્રક્રિયા આરાધિવાનઉ ઉદ્યમ કરઇ, પ્રમાદીઉ હુઈનઇ, પછઇ ઉદ્યમ કરિવઉ દોહિલઉ, એ વાત કહઈ છઇ. ૨૫૩ [ચારિત્ર પહેલાં મલિન કરીને પછી નિર્મળ કરવું દોહ્યલું છે. કોઈ ભાગ્યવંત આલોચના કરીને પછી ચરિત્રની આરાધનાનો ઉદ્યમ કરે પણ પ્રમાદીને તો આવો ઉદ્યમ કરવો દોહ્યલો.] ઉઝિજ્જ અંતરિ શ્ચિય ખંડિય સબલાદઉ વ હુજ ખણ, ઉસનો સુહલેહડુ, ન તરિક્ત વ પચ્છ ઉર્જામિઉં. ૨૫૪ ઉક્ઝિક્ઝ, કો એક બહુલકર્મો જીવ ચારિત્ર અંતરાલિ વિચાલઈ જિ છાંડઈ, અથવા એક કહર છે, તનાં ભાંજિવા થિઉ ખંડચારિત્ર થાઈ, અથવા નાન્હા નાન્હા અપરાધનઈ કરવઈ, શબલચારિત્ર થાઈ ક્ષણિ, અથવા પાસત્થી ઓસન્ન થાઈ, ઉસનો અનઈ જઉ ઓસન્નઉ થિી, તઉ સુહલેહડ, સુખલંપટ હુઉતઉ, પછઈ વલી ખરા ચારિત્રનઉં ઉદ્યમ કરી ન સકઈ પ્રાહિઈ એહ જિ વાત કહઇ છઈ. ૨૫૪. [કોઈ બહુલકમ જીવ ચારિત્રને વચ્ચે જ તજે અથવા વ્રતના ભાંગવાથી ખંડચારિત્ર બને અથવા નાનાનાના અપરાધોને લઈને ક્ષણમાં શબલચારિત્ર થાય, અથવા શિથિલાચારી સાધુ થાય અને જો શિથિલાચારી થયો તો સુખલંપટ થયા પછી સાચા ચારિત્રનો ઉદ્યમ ન કરી શકે.J. અવિ નામ ચક્કટ્ટી, ચઇજ્જ સર્વ પિ ચક્લફિસુહ ન ય ઓસનવિહારી, કુહિઓ ઓસન્નય ચયઈ. ૨૫૫ અવિ ના ચક્રવર્તિ પખંડ પૃથ્વીન નાયક, એવડું ચક્રવર્તિનઉ સઘલકંઈ સુખ વૈરાગ્ય ઊપનઈ લીલામાત્ર માહિ ચઈજ્જ બંડઈ, પુણ ઓસન્ન શિથિલચારિત્ર દુહિલ, દુઃખી ઇચ્છત, ઓસન ઉસનાપણઉં લગાર એક પ્રમાદનઉ ભુંડ સુખ છાંડી ન સકઇં કર્મનઉ વાહિલે હુતઉં, પ્રમાદિ પડિયા પંઠિઇ પછઇ ઉદ્યમ કરતાં એવી દોહિલઉ. ૨૫૫. તે આગઇ જિ ભવિ કેતીયવારઈ ચેતઇ, ધર્મેનઉ ઉદ્યમ કરઈ, તલ કાંઈ જીવહૂઈ આધાર હુઈ, પુણિ પરલોકિ દુર્ગતિઇ ગ્યાં પૂઠિઈ, કાંઈ ન ચાલઈ, એ વાત કહઈ છઈ. ૧ ખ કહિ ડિઇ ગ કહિ ૨ ખ થાડિઈ ગ પ્રાહિઈ નથી. ૩ ક પુછણ ગ પણ. શ્રી સોમસુંદરસૂરિકત ૧૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy