SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ફરુસવયણેણ દિણતd, અહિબિવતો હણઈ માસતd, વરિસતd સવમાણો હણઈ હાસંતો ય સામગ્ન. ૧૩૪ ફરુ જઉ જીવ રિસાવિલ હુંતી કર્કશ વચનઈ બોલઈ, ગાલિ દિઈ, તઉ એક દિહાડાનઉ ઊપાઉિં તપસંયમ નીગમઇં, અનઈ અહિબ્ધિ જાતિના મર્મ કુલાદિકના મર્મ બોલઇ, તક માસ દિહાડઉ તપ નીગમઈ, વરિસજઉં રીસ લગઈ શાપ દિઇ, કરડકા મોડઈ, ત૬ વરસ દિહાડનઉ તપ નીગમાં, અનઈ, હાઈ. જઉ લઉડા લાકડનઈં ઘાઇ આહાણઇ,તઉ મારાનઉ સર્વ તપસંયમ નીગમઈ. યદુક્તમ. યતિ), ક્રોધયુક્તો જપતિ, યદ્દદાતિ યદચંતિ તત્સર્વ શ્રવતે તસ્માભિનં કુંભાદિ વાદક. ૧૩૪ જો રિસાયેલો જીવ કર્કશ વચન બોલે, ગાળ દે તો એક દિવસનું સંચિત તપસંયમ ગુમાવે, કુળ આદિના મર્મ બોલે તો માસ દિવસનું તપ ગુમાવે, જો શાપ આપે તો એક વરસનું તપ ગુમાવે, લાકડાના ઘાથી હણે તો જન્મારાનું તપ ગુમાવે.] અહ જીવિય નિકિંતd, હનૂણ ય સંજમં મલ ચિણઈ, જીવો પમાય બહુલો, પરિભમાં અણ સંસારે. ૧૩૫ અહ, કેતીય વારઇ રીસાવિઉ જીવ જીવિતવ્ય લિઈ, નિટોલ મારઈ, તઉ પોતાની સર્વ તપસંયમ નીંગમી નવલે મલપાપકર્મ ઊપાર્થઇ, તેલંઉ જેલÚ૧૩ પાપકમિંઇ જીવ પ્રમાદ બહુલ હુતઉ સંસાર માહિ ઘણઉ૪ ભમઈ. એહ જિ ભણી મહાત્મા ક્ષમા ધરઇ, એ વાત કહઈ છઇ. ૧૩પ. [ક્યારેક રિસાયેલો જીવ નિશ્ચિત મારે તો સર્વ તપસંયમ ગુમાવે અને નવું મલપાપકર્મ પેદા કરે. પાપકર્મથી પ્રમાદી બનેલો જીવ સંસારમાં ઘણું ભમે છે.] અક્કસણ" તજ્જણ તાડણાઉ", અમાણહીલણાઉ ય, મુણિણો મુણિયપરભવા, દઢપહારિ વ વિસહતિ. ૧૩૬ અન્ને આક્રોસિવ૬ શાપનઉં દેવઉં, તાજિવવું, આંગુલી ભમુહિ કરી ૧ ક દિત. ૨ ક હઈ ૩ ખ વયરી. ૪ ખ હુઈ તઉ. ૫ ખ “ગાલિ દિઈ નથી. ખ તપુ (“ઊપાજિઉ તપસંયમને બદલે). ૭ ખ “અહિખિ' પછી “જઉ અધિક્ષિપઈ, હાકલઈ ગાલિ ઘઈ (જાતિના...બોલઈને બદલે). ૮ખ અનાઈ (જઉ રીસ લગઈને બદલે). ૯ખ આહણતઉ. ૧૦ ખ અમારા સર્વન (જમારાનઉ સર્વને બદલે) ૧૧ ખ ગ ગ ન. ૧૨ ગ જીવિતવ્ય લિઈ નથી. ૧૩ ખ જેહવઉં (જેહને બદલે). ૧૪ ક ઘણકું. ૧૫ ખ, ગ ઉક્કોસણ. ૧૬ ખ તાડણાઓ ગ તાડણઓ ૧૭ ખ, ગ હીલણાઓ. ૭૮ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy