SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ દો ! તમે જ્યાં જશો ત્યાં તમારા જ્ઞાન, વિજ્ઞાન ને સદગુણથી પૂજાશો. માટે કૃપા કરીને મારા પેટ પર પાટુ ન મારો !' તું પાખંડ છોડી દે. પાખંડ ન ચલાવ !' મહાવીરે કહ્યું. જોષી કહે : “તમે શાણા થઈને કાં ભૂલો ? મારા પાખંડ સામે તમે પણ પાખંડ જ ચલાવ્યું છે ને !' મહાવીર કહે. “વાત તારી સાચી. પાખંડને તોડવા પાખંડનો આશરો ન લેવો જોઈએ. હું તો ચાલ્યો જઈશ, પણ તું સુધરજે ! - પરોઢિયે તો મહાવીર ચાલ્યા ગયા. જોષ જોવરાવવા ઘણા લોકો આવ્યા, પણ મહાવીરને ક્યાંય ન જોયા. પેલો બાવો ઠાઠમાઠ કરીને ત્યાં બેઠો હતો. લોકો કહેવા લાગ્યા : “અચ્છાબાબા તો ચાલ્યા ગયા. આ ખોટાબાબાને શું કરે ? ચાલો, ઘેર પાછા !” લોકો પાછા ચાલ્યા ! પેલો ખોટાબાબા પણ ન જાણે ક્યાં ચાલ્યો ગયો ! કદાચ એ સાચો-અચ્છાબાબા થવા ગયો ન હોય ! ૮૪ % ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy