SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રી આનંદઘનજી કૃત ભક્તિ-રસ સુગત-મત-રાગી કહે વાદી, “ક્ષણિક એ આતમ ” જાણે ! અંધ-મોક્ષ સુખ-દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણે –મુનિ પા અભૂત-ચતુષ્ક-વરજિત આતમતત્ત્વ, સત્તા અલગી ન ઘટે છે અંધ શકટ જે નજરે ન દેખે, તો શું કીજે સંકટે ? –મુનિ દા. ઈમ અનેક–વાદી મતિ-વિભ્રમ, સંકટ-પાયે ન લહે ! ચિત્તસમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત્વ કેઈ ન કહે –મુનિછા વલતું જગ-ગુરુ ઈણિ પરે ભાખં, “પક્ષપાત સવિ છેડી ! રાગ-દ્વેષ–મેહ-પખ-વરજિત, આતમ શું હરઢ મંડી –મુનિ ૮. આતમ-દયાન કરે છે કેઉ, સે ફિરિ ૯ઈણમાં નાવે છે ૧ વાગજાળ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત ૧૧ચાવે –મુનિ લી જિણે વિવેક ધરી એ ૧૨૫ખ હિરે, તે તત્ત્વજ્ઞાની કહિ ! શ્રી મુનિસુવ્રત કૃપા કરે છે, આનંદઘન-પદ લહિયૅ –મુનિ ૧૦૧ ૨૧. શ્રી નમિનાથ-જિન સ્તવન (૧–૨૧) (રાગ-આશાવરી-ધનવન સંપ્રતિ સાચે રાજ-એ દેશી.) ષટ્-દરિશણ જિન-અંગ ભણજે, ન્યાસ ખડુંગર જે સાધે રે ! નમિ-જિનવરના ચરણ-ઉપાસક, ષટ્ર-દરિશણ આરાધે રે– ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy