SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨. લક્ષ્મીનાં ભાગ્ય દાનથી ખીલે છે ! दानाय लक्ष्मी सुकृताय विद्या ચિંતા પરબ્રહ્મ વિનિયા परोपकाराय वचांसि यस्य वंद्यः त्रिलोकीतिलकः स एव ।। પ્રવચનમાળામાં, મનુષ્યને મળેલાં ા સાધનોનો વિચાર કરવાનો છે. A સાધનોનો સદુપયોગ થાય, તો એ માનવજાત માટે આશીર્વાદરૂપ બની જાય જ છે; એનો દુરુપયોગ થાય તો એ અભિશાપ A બની જાય છે. માનવીએ સાધનોનો સદુપયોગ ન કર્યો, તેથી એ ભૂલો પડી ભટકતો આવ્યો છે છે. એને સાધન મળ્યાં, પણ એ સાધક ન જ બન્યો. જેનાથી તરવું જોઈએ, શક્તિ મેળવવી જોઈએ, તેને બદલે તેનાથી એણે છે વિનાશ સર્યો. જે સાધનોથી એણે તરવાનું 2 હતું, તેનાથી જ એ ડૂબી રહ્યો છે. શું આ સાધનોનો ઉપયોગ કેમ કરવો, છે તેનું આ ચિન્તન છે. ખેતરની સુરક્ષા માટે ચોતરફ વાડ હોય અને એમાં જો કપડું ચાર સાધન = ૨૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy