SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરક. * સંસ્કૃત બીજી ચોપડી પાછો ફેરવવા ઈચ્છતું નિવર્સવિધ્યત્વ ભીનું સાર્દ પુ. સ્ત્રી. ન. નિવૃત્ત નું કત. ભૂ. 5. માફકરેનહિએવું સમર્થન પુસ્ત્રી.ન. ' લોહી શાબિત ન. પાંચાલી(પાંચાલદેશની રાજકુમારી) શક્તિ માત્ર પુ. પાશ્ચાત્ય સ્ત્રી. શોક ફોર પુ. પુનઃપ્રાપ્તિ (ફરીથી મેળવવું તે) સમીપવર્તી સંનિહિત (મુનિ પ્રત્યાગમ પુ. પાનું કર્મણિ ભૂ. 5.) પાઠ ર જે પાંચમા અને આઠ ગણ સંસ્કૃતમાં ક્રિયાપદના કાળ અને અર્થ મળીને દશ વિભાગ થાય છે. એમાંના ચાર-વિમાન, હ્યસ્તને ભૂતકાળ, આજ્ઞાર્થ અને વિધ્યમાં ક્રિયાપદે નાં રૂપમાં વિશેષ ફેરફાર થાય છે આ ક્રિયાપદને ધશ ગણવિભાગ કરવામાં આવે છે ત્યારે આ ચાર વિભાગોને ગણકાર્ય વિશિષ્ટ અથવા વિશેષ કાળ અને અર્થ કહે છે. 1. સંસ્કૃત વૈયાકરણએ કરેલા દશ ગણવિભાગમાં, ઉપલા વિભાગને અનુસરતી રીતે બે વિભાગમાં ગોઠવાઈ શકે, પહેલા વિભાગમાં પહેલો, ચોથે, છો અને દશમો ગણ, અને બીજા વિભાગમાં બાકી રહેલા ગણને સમાવેશ થાય. પહેલા વર્ગનું સામાન્ય લક્ષણ એ છે કે તેમાં ધાતુઓને ગણની નિશાની લાગ્યા પછી જે રૂપ થાય છે તેને અન્યાક્ષર મ આવે છે, અને બીજા વર્ગમાં મ આવતો નથી. બીજા વિભાગના ગણકાર્યવિશિષ્ટ કાળાને લગતા સામાન્ય નિયમ 2. અમુક પ્રત્યય પહેલાં ધાતુ તથા ગણની નિશાનીઓમાં વિશેષ ફેરફાર થાય છે, જેથી પ્રત્યેના બે ભાગ કરવામાં આવ્યા છે; તેમાં એકને વિકારક અને બીજાને અવિકારક કહેવામાં આવે છે.
SR No.004488
Book TitleSanskrit Mandirant Praveshika
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1990
Total Pages362
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy