SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ लोकाशाहचरिते कथन के अनुकूल उसकी व्यावहारिक प्रवृत्ति होती है. वह जीवों पर दयाभाव रखता है, महान् व्यक्तियों के प्रति वह सन्मान प्रदर्शित करता है. अपने अभ्युदय में उसके अहंकार का भाव नहीं होता है. परलोक है ऐसी उसकी मान्यता रहती है. पचेन्द्रियों के विषयों में उसको विरक्ति रहती है या स्वल्पराग होता है. दूसरे जीवों को दुःखित देखकर यह दुःखी होता है और सुखी देखकर सुखी रहता है परिग्रह में वह विवेकशाली होता है तथा आपत्ति काल में भी वह शुद्धि से रहित नहीं होता है और न माता पिता तथा गुरु की सेवा से विमुख रहता है / / 6-7-8 // ધર્મના આચરણવાળી વ્યક્તિનું આચરણ ન્યાય અને નીતિને અનુકૂળ આચરણ હોય છે. સભાવનાથી પવિત્ર આચાર વિચાર હોય છે. તેની માનસિક સ્થિતિ સુંદર હોય છે. બેલવા પ્રમાણેની તેની વ્યાવહારિક પ્રવૃત્તિ હોય છે. તે જીવો પર દયાભાવ રાખે છે. મહાન વ્યક્તિ પ્રત્યે તે સન્માનપૂર્વક વર્તે છે. તેને પોતાની ઉન્નતિમાં અહંકાર ભાવ હતો નથી. પરલેક છે તે પ્રમાણે તેની માન્યતા હોય છે. પંચેનિદ્રના વિષયમાં તે વિરકતભાવ રાખે છે. અથવા ઓછો રાગ રાખે છે. અન્ય જીવને દુઃખી જોઈને તે દુઃખી થઈ જાય છે. અને સુખી જોઈને સુખી બની જાય છે. પરિગ્રહમાં વિવેકી હોય છે. તથા આપત્તિના સમયે પણ તેઓ શુદ્ધિ રહિત હોતા નથી. તથા માતા પિતા અને ગુરૂની સેવાથી તે વિમુખ રહેતા નથી. 6-7-8 व्यर्थप्रलापं न करोति भक्ष्याभक्ष्यस्य तत्रास्ति विशिष्टबोधः / गृहागतं शिष्टजनं निरीक्ष्य प्रहर्षचित्तः स करोति तस्य // 9 // सत्कारवृत्तिं न च रात्रि मुक्तिं कदापि निंद्याचरणं करोति / न गर्हितां वापि कथां शृणोति न वक्ति तां वाक्यमरुन्तुदं वा // 10 // न भाषतेऽगालितमम्बरेण पिवत्ययं वारि न हीनवृत्तिं / / द्रव्याप्ति लोषाविदधाति नैव न बन्धु वगैः कलहायतेऽसौ // 11 // अर्थ-वह वृथावकवाद नहीं करता, भक्ष्य क्या है और अभक्ष्य क्या है ऐसा विशिष्ट बोध उसे होता है. कोई भी शिष्टजन-साधर्मिबन्धु-यदि घर पर आ जाता है तो उसे देखकर उसका चित्त पुलकित हो उठता है, उसका वह सत्कार करता है. रात्रि में वह कभी भोजन नहीं करता. निंद्य आचरण से वह दूर रहता है. गर्हित कथा को वह न सुनता है और न कहता ही है. तथा वह सी वाणी भी नहीं बोलता जो दूसरों के मर्मस्थान
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy