SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमः सर्गः 107 જે વસ્તુ અવાય જ્ઞાન દ્વારા નિશ્ચિત કરાઈ છે, એ વરતુને કાલાન્તરમાં ન ભૂલવામાં જે હેત છે, તે બેધ ધારણ નામનો એક સંસ્કાર છે, એના જ પ્રભાવથી વસ્તુની અનુપસ્થિ "તિમાં પણ જીવને તેની યાદ આવે છે. યાદ આવવું એનું નામ રમરણ છે. ધારણ એ આનું અવ્યવહિત કારણ છે, જ્યારે જેએલી વસ્તુ ફરી જોવામાં આવે છે, તો તેને જોતાં જ જેનારને એવું જ્ઞાન થાય છે કે–આ એજ વસ્તુ છે જેને મેં પહેલાં જોઈ હતી. આજ જ્ઞાનનું નામ પ્રત્યભિજ્ઞાન જ્ઞાન છે. આ જ્ઞાન એક જ આત્મામાં થાય છે, જેણે તેને પહેલાં જેલ છે. તેને જ તેનું મરણ થાય છે અને ફરી તે જોવામાં આવે ત્યારે તેને જ આ એજ વસ્તુ છે, જે મેં પહેલા રાજગિરિ નગરમાં દેખેલ હતી. આમ સંકલનાત્મક પ્રત્યભિજ્ઞાન થાય છે. આત્માના સ્વતંત્ર અસ્તિત્વના અભાવમાં આવો એકાધિકારવાળે બોધ થઈ શકતો નથી. 53 अनेन तावत्खलु प्रत्ययेन देहाद्विभिन्नत्वमपि ध्रुवत्तम् / जीवे प्रसिद्धस्थितिमादधाति विरोधलेशोऽपि च नात्र शंक्यः // 54 // _ अर्थ-इस प्रकार के इस संकलनात्मक प्रत्यय ले आत्मा जीव देह से भिन्न है और ध्रुव-अविनाशी है यह बात सिद्ध हो जाती है. इसमें जरा सा भी विरोध नहीं है. // 54 // આ પ્રકારના આ સંકલાનાત્મક પ્રત્યયથી આમા જીવ દેહથી ભિન્ન છે, અને ધ્રુવ-અવિનાશી છે. એ વાત સિદ્ધ થઈ જાય છે. તેમાં જરાપણ વિરોધ નથી. પઝા लूने पुनर्जात नखे च सोऽयं नखो भवत्येष खलु प्रबोधः / न सोऽस्ति सम्यक् सहशत्वतोऽसौ भ्रान्तेर्वशासंभवति तथैषः // 55 // अर्थ-कट जाने पर पुनः उत्पन्न हुए नख में यह वही नख है ऐसा जो बोध होता है-वह सत्य-प्रमाणरूप नहीं है क्यों कि यह नख पहिले के नख जैसा है ऐसा बोध होना चाहिये था. पर ऐसा न होकर जो यह वही नख है ऐसा बोध होता है वह सादृश्य के कारण भ्रान्ति के वश से होता है अतः भ्रान्त है-सत्य नहीं है. तात्पर्य इसका यही है कि भ्रान्त बोध के द्वारा सत्य एकत्व का बोध बाधित नही होता है. // 55 // કપાઈને ફરી ઉગેલા નખમાં આ એજ નખ છે, એ જે બધે થાય છે, તે સત્ય અર્થાત પ્રમાણરૂપ નથી કેમકે આ નખ પહેલાંના નખ જેવો છે, એ બે થે જોઈએ પરંતુ તેમ ન થતાં આ એજ નખ છે આવો જ બોધ થાય છે તે સમાનતાના કારણે બ્રાંતિવશાત થાય છે, તેથી તે ભ્રાંતિ છે. સત્ય નથી. આનું તાત્પર્ય એજ છે કે ભારતી બોધ દ્વારા સત્ય એકત્વને બોધ બાધિત થતું નથી, પપા
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy