SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પાર કરી જાય કરતા છતી પાંચ વસ્તુઓ શાનનું સાધન હેવાથી ઉત્સર્ગથી ગ્રહણ કરવાને નિષેધ કેમ કર્યો? અયતનાએ ગ્રહણ કરવાથી જીવન ઘાતનું કારણ થતું હોવાથી નિષેધ કર્યો છે, કહ્યું છે કે” “તૈત્તિ જીવ, તઘલા જ સોળ દુકના | पीलिज्जते धणि गलिज्ज तं अक्खरफुसिउँ // 1 // ' અર્થ—જો કદાચિત તે પુસ્તકના અક્ષરોને તે જગ્યાએ ગએલા છએ સ્પર્શ કર્યો હોય ત્યાંથી ખસેડવા માટે હાથે ધારણ કરતા છતા (ગળી જાય) તુટી જાય કે પલાઈને લેહી બની જાય છેઈત્યાદિ કારણો જણાવેલાં હેવાથી અપવાદે પુસ્તકે ગ્રહણ કરતા છતા પનક-નિલકુલસેવાલ આદિ જીની જતના કરવી એ અજીવ સંયમ 18 મો જાણ. આંથી વસ્તુઓને નિરખી પહેલેહવી પછી ખપ કર તે પ્રક્ષાસંયમ 11 ઉલ્ટેક્ષાસંયમના બે ભેદ છે પહેલો સાધુને સાતાદિ પ્રશ્ન પુછે તે અને સાધુએ ગ્રહસ્થને સાતાદિ પ્રશ્ન ન પુછવે તે બીજે ભેદ એમ બે ભેદ ઉક્ષા સંયમના 12 પ્રમાર્જના સમ–આખેથી જેએલી જગ્યા વસ્ત્રાપાત્ર વિગેરે રજોહરણ ચરવળી–પુંજણ વિગેરેથી પ્રમાર્જના-કરી પુજને સંથારે આસન વિગેરે કરવું તે પ્રમાનાસંયમ 13 પરિષ્ઠાપનસંયમ માતરંઠલે કરવા માટે અગ્ય આહાર વિગેરે વસ્તુને ત્યાગ છવઘાત ન થાય અને પાછળથી સાધુને કઈ દેષ ન ઉપજે તેવી વિધિથી પરઠવે તે પરિષ્ઠાપનયમ જાણ 14 મનથી આધ્યાન અને રૌદ્ર ધ્યાન આદિરૂપ મનના અકુશળ પરિણામને ત્યાગ કરે અને ધર્મધ્યાન શુકલધ્યાન આદિ કુશલ પરિણામરૂપ ભાવને
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy