SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ 11. શાસનમાં અશોકા 10. શ્રી શ્રેયાંસનાથના શાસનમાં શ્રીવત્સા 11. શ્રી વાસુપૂજ્યના શાસનમાં પ્રવરા (ચંડા) 12. શ્રી વિમલનાથના શાસનમાં વિજ્યા 13. શ્રી અનંતનાથના શાસનમાં અંકુશા 14. શ્રી ધર્મનાથના શાસનમાં પ્રજ્ઞપ્તિ 15. શ્રી શાંતિનાથના શાસનમાં નિર્વાણી 16, શ્રી કુંથુનાથના શાસનમાં અય્યતા 17. શ્રી અરનાથના શાસનમાં ધરણદેવી 18. શ્રી મલિનાથના શાસનમાં વૈરેટયા 19, શ્રી મુનિ સુવ્રતસ્વામીના શાસનમાં દત્તા 20. શ્રીનમિનાથના શાસનમાં ગાંધારી દેવી 21. શ્રી નેમિનાથના શાસનમાં અંબિકા દેવી 22. શ્રી પાર્શ્વનાથના શાસનમાં પદ્માવતી દેવી 23. શ્રી મહાવીર સ્વામીના શાસનમાં સિદ્ધા (સિદ્ધાયિકા) દેવી 24. એ ગ્રેવીસ દેવીઓ જીનેશ્વર પ્રભુના ભકતેના દુઓને દૂર કરે છે અને ધર્મ કરવામાં સહાય કરે છે. અને મિથ્યાત્વી દેવેએ કરેલા ઉપસર્ગોને દૂર કરે છે . 227 228 છે. જનશાસનની દેવીઓનાં નામ ગણના રૂપ 109 મું. સ્થાનક પૂર્ણ થયું. હવે પ્રભુના ગણ તથા ગણધરની સંખ્યા જણાવે છે. मूलम्-चुलसीई 1 पण नवई 2, बिहियसयं 3 सोलहिय सयं च 4 सयं 5 // सगहियसउ 6 पण नवई 7, तिणवइ 8 ठासी 9 गसि 10 छसयरी 11 // 229 // छावठी 12 सगवन्ना 13 पन्न 14 तिचत्ता 15 तीस 16 पण तीसा 17 / / तित्तीस१८
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy