SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ 190 श्रीचतुःशरणप्रकीर्णकम् ता एयं कायव्वं बुहेहिं निचं पि संकिलेसम्मि / होइ तिकालं सम्मं असंकिलेसम्मि सुकयफलं [सुगइफलं] / / 61 / / ગાથાર્થ H તે કારણે પુણ્યાનુબંધી પુણ્ય ફળ છે. જેનું એવું આ (ચતુઃ શરણ સ્વીકાર વગેરે) પંડિત પુરુષોએ સંક્લેશના પ્રસંગે વારંવાર કરવું અને સંક્લેશના અભાવે પણ સમ્યગુ પ્રકારે દરરોજ ત્રિકાળ કરવું જોઈએ.-૬૧. चउरंगो जिणधम्मो न कओ, चउरंगसरणमवि न कयं / . चउरंगभवच्छे ओ न कओ, हा ! हारिओ जम्मो / / 62 / / ગાથાર્થ ? જેણે દાનાદિ ચાર પ્રકારનો ધર્મ ન કર્યો, અરિહંતાદિ ચારનું શરણ (તથા ઉપલક્ષણથી દુકૃતનિંદા અને સુકુત અનુમોદના રૂપ આરાધન) પણ ન કર્યું. અને ચાર અંગ (નરકાદિ ગતિ) વાળા સંસારનો ઉચ્છેદન કર્યો, તેથી ખેદ કરવા યોગ્ય છે કે ચિંતામણિ તુલ્ય મનુષ્યનો જન્મ તે હારી ગયો. અર્થાત્ તેન સંસાર નાશ થતો નથી, માટે માનવજન્મ પામીને આ આરાધના અવશ્ય કરવી જોઈએ.-૬૨. इय जीय ! पमायमहारिवीरभदंतमेयमज्झयणं / . झाएसु तिसंझमवंझकारणं निव्वुइसुहाणं / / 63 / / ગાથાર્થ : એમ જીવના મહાશત્રુ પ્રમાદને જીતવામાં એક વાર સુભટ તુલ્ય (સમર્થ) અને કલ્યાણકારી, એવું આ “ચઉસરણ પન્ના'નું અધ્યયન કે જે નિવૃત્તિ (મોક્ષ) સુખનું અવંધ્ય (સફળ) કારણ છે, તેનું ત્રણ સંધ્યાએ ધ્યાન કર !-63. | શ્રી ચતુદશરણ પ્રકીર્ણકનો ભાવાનુવાદ સંપૂર્ણ |
SR No.004445
Book TitleAgam Chatusharan Prakirnakam
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2008
Total Pages342
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_chatusharan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy