SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 188 श्रीचतुःशरणप्रकीर्णकम् मिच्छत्ततमंधेणं अरिहंताइसु अवनवयणं जं / अन्नाणेण विरइयं इण्हिं गरिहामि तं पावं / / 51 / / ગાથાર્થઃ મિથ્યાત્વરૂપ અંધકારથી અંધ એવા મેં અજ્ઞાનથી અરિહંતાદિનો જે અવર્ણવાદ (નિંદા અપકીર્તિ-અવજ્ઞા અનાદર) વગેરે કર્યું, તે પાપને વર્તમાનમાં હું ગણું છું.-૫૧. सुय-धम्म-संघ-साहुसु पावं पडिणीययाए जं रइयं / / अनेसु य पावेसुं इण्हिं गरिहामि तं पावं / / 52 / / ગાથાર્થઃ કૃત (જિનાગમ), ધર્મચતુર્વિધ શ્રીસંઘ અને સાધુઓ પ્રત્યે પ્રત્યનીકપણાથી (શત્રુપણાથી) જે પાપ કર્યું, અને બીજા પણ વિવિધ પાપોમાં જે કોઈ પાપ કર્યું (તે સર્વ) પાપને વર્તમાનમાં હું ગહુછું.-પર. अन्नेसु य जीवेसु मित्ती-करुणाइ गोयरेसु कयं / परियावणाइ दुक्खं इहिं गरिहामि तं पावं / / 53 / / ગાથાર્થ H મૈત્રી કરુણાદિ કરવા યોગ્ય અન્ય પણ જીવોને મેં જે પરિતાપ (સંતાપ-સંકલેશ) વગેરે દુઃખ આપ્યું હોય, તે પાપને વર્તમાનમાં ગણું છું.-૫૩. ' जं मण-वय-काएहिं कय-कारिय-अणुमईहिं आयरियं / . . धम्मविरुद्धमसुद्धं सव्वं गरिहामि तं पावं / / 54 / / ગાથાર્થઃ ધર્મ વિરુદ્ધ જે કંઈ પાપને મન, વચન, કાયાથી મેં સ્વયં કર્યું, અન્ય દ્વારા કરાવ્યું, કે અન્ય કરનારનું પાપ અનુમોડ્યું હોય, તે સર્વ પાપને હું ગણું છું.-૫૪. સુકૃત-અનુમોદનાઃ હવે સુકૃત અનુમોદના માટે કહે છેअह सो दुक्कडगरिहादलिउक्कडदुक्कडो फुडं भणइ / सुकडाणुरायसमुइनपुत्रपुलयंकुरकरालो / / 55 / / ગાથાર્થ : હવે દુષ્કત ગહથી ઉત્કટ દુષ્કૃત્યોનો (પાપોનો)નાશ કર્યો છે. જેણે, તથા સુકૃતના અનુરાગથી પવિત્ર થયેલી રોમરાજના વિકાસથી શત્રુઓ માટે ભીષણ એવો આત્મા પ્રગટ કહે છે. (55)
SR No.004445
Book TitleAgam Chatusharan Prakirnakam
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2008
Total Pages342
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_chatusharan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy