SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પાગલ છત્રી—િ शावगाहिनो भूत्वा समयमेकं स्थित्वा पुद्गलस्कन्धा बहुतरनभामदे शावगाहिनो भवन्ति, समयमेकं वावतिष्ठन्ते; यदा च बहुतरनमःमः देशावगाहिनो भूत्वा समयमेकं स्थित्वा पुनरल्पनभःप्रदेशावगाहिने भवन्ति, तदा संकोचे विकोचेऽपि सति पुद्गलस्कन्धाः कालतोऽभ देशाः स्युः / तथा सूक्ष्मवादरस्थिरास्थिरशब्दमनःकर्मादिपरिणाम च प्रतीत्य कालतोऽप्रदेशाः स्युः / अयमभिप्रायः-ये सूक्ष्मबा. दरादिपरिणाममापनाः पुद्गलस्कन्धा यदा समयमेकमवतिष्ठन्ते. તો તે જાતરા શુ . ટીકાર્ય–અવગાહનાના સ કેચ તથા વિકેચને આશ્રિ કાલથી અપ્રદેશ થાય છે. આનું આ રહસ્ય છે કે, જે પુગલક પર માણુ સંખ્યાની અપેક્ષાએ અલ્પ આકાશપ્રદેશને અવગાહી એ સમય રહી, ફરી ઘણા આકાશપ્રદેશને અવગાહે છે અને એ સમય રહે છે. જ્યારે ઘણા જ આકાશપ્રદેશને અવગાહી એક સમય રહી ફરી અલ્પ આકાશપ્રદેશ અવગાહી યુગલસ્ક ધ થાય છે. ત્યા સકેચ, વિકેચ થયે છતે પુગલસ્કો કાલથી અપ્રદેશ છે. તેમજ સૂમ, બાદર, સ્થિર, અસ્થિર, શબ્દપરિણામ, મનપરિણામ અને કર્માદિ પરિણામને આશ્રિ કાલથી અપ્રદેશ થાય છે. અભિપ્રાય આ છે કે જે સૂક્ષ્મ તથા બાદરાદિ પરિણામને પામેલા યુગલસ્ક ત્યારે એક સમય સ્થિતિકાલ રહે છે ત્યારે તે મુદ્દગલ છે કાલ થકી અપ્રદેશ છે. (11) તતएवं जो सव्वोऽवि अ, परिणामो पुग्गलाण इह समए तं तं पडुच्च एसिं, कालेणं अप्पएसत्तं // 12 // તત:પૂજા–એ પ્રમાણે જૈનશાસનમાં સમગ્ર પગલોના
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy