SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંઘને, સંસ્થાઓને પૂજ્ય ગુરુમહારાજાઓને અનુલક્ષીને ખાસ જાણવા જેવું નિવેદન સતરમી સદીમાં જન્મેલા જૈન શાસનના મહાન તિધર, પડદનવેત્તા, શાસનના પરમ સંરક્ષક, સેંકડે આત્માઓને પિતાની કન્ય રચના દ્વારા બેધિ પમાડનાર પામેલાઓને સુદ્રઢ કરનાર એવા મહર્ષિ પૂજ્યપાદ સ્વ મહોપાધ્યાય શ્રીમદ યશોવિજયજી મહારાજશ્રીની અદ્યાવધિ પ્રગટ તેમજ અપૂર્ણ કૃતિઓને આધુનિક રીતે સંપાદન કરી તે કૃતિઓ મુદ્રિત કરાવી તે ગ્રન્થને જીવંત બનાવવાનું ભગીરથ કાર્ય છેલલા પચીસેક વરસથી પૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજે (હાલ આચર્ય થશે દેવસૂરિજી) હાથ ઉપર લીધું હતું. પોતે પોતાની, સાહિત્ય કલાની, સામાજિક તથા અન્ય પ્રકાશક સ સ્થાની અનેક પ્રવૃત્તિઓમાં ખૂબ જ રોકાએલા રહેવા છતાં, વાચ્ય હમેશા પ્રતિકૂળ રહેવા છતાં, સાશનદેની પિતાના તારક ગુરુદેવેની પરમકૃપા, પિતાના સહવતી મુનિરાજ, અન્ય વિદ્વાન મુનિરાજે, અન્ય ગૃહસ્થ વિદ્વાને તેમજ અનેક ભાઈઓ-બહેનનાં વિવિધ સહકાર અને શુભેચ્છા, મુંબઈ વગેરેના શ્રી સંઘોએ ઉદારતાથી કરેલી આર્થિક સહાયતાથી સફળતાના કિનારે પહોંચી જવા આવ્યું છે લીધેલું કાર્ય ગમે તેવા મુશ્કેલીનર્યા સંજોગોમાં મક્કમ રહીને, મુદ્રણ વગેરે કાર્યની અનેક કઠિનાઈઓ વચ્ચે ઉંચી કક્ષાના ન્યાય-લે પ્રધાન વિવિધ વિષયના પચીસ પચીસ ગ્રન્થને શુદ્ધ કરી, અને યશોવિય સ્મૃતિ ગ્રન્થ આદિ ત્રણ કૃતિઓ ઉમેરાતાં કુલ 28 ગ્રન્થને મુદ્રિત કરી, પાછું ય સંપાદન કરી તે નવ ગ્રન્થ નવ વેલ્યો દ્વારા પ્રગટ કરવાનું, ભારે પરિશ્રમ માગી લે તેવું, અતિ વિકટ, વિરલ અને વિશાળ કાર્ય એકલા હાથે “જાત મહેનત ઝિન્દાબાદના સિદ્ધાન્તને અમલ કરી, દુર્બળ શરીર માં બેઠેલા એક સબળ આત્માએ પાર પાડ્યું તે ખરેખર અમારા માટે સહુના માટે આનંદ અને ગૌરવને વિષય બની ગયું છે. આ માટે અમે તેઓશ્રીને અભિનંદન પૂરક અમવંદન કરી આભારની ૩ડી લાગણી વ્યક્ત કરવા સિવાય બીજું શું કરી શકીએ! હવે આજ સુધીમાં જે પ્રન્થ મુદ્રિત થઈ ગયા અને જે થવાની તૈયારીમાં છે અને તૈયાર થનાર છે તેની યાદી જૈન શ્રી સંઘની જાણ માટે અહિંયા રજૂ કરી છે. પહેલી જ વાર પ્રકાશિત | 26 સેકનું વાયુ. | પહેલી જ વાર પ્રગટ થનારી થઈ રહેલી કૃતિઓ. | 26 સર્ષમીજરિત (મહાકાવ્ય) | ગુજરાતી, સંસ્કૃત મિશ્રા 2 વૈ રત કથા) 4 27 વિહાર (મહાક ) | ભાષાની પાંચ કૃતિઓ. 2 દાહરા રા (અલંકાર) | *18 सिद्धसहस्त्रनामकोश | *22 कायस्थिति स्तवन પહેલી જ વાર જે અપૂર્ણ 23 208 રેટ પ્રશ્નોત્તર સંગ્રહ છપાએલી તે બીજી પોથી પરથી *24 अढारसहस शिलांग કદ તિવારિ (વ્યાકરણ) પૂર્ણ કરીને છાપેલી કૃતિઓ, *21 દિને 4 (પ્રો. હીરા લાલ કા પડયા ) ઉ૫ધ્યાયજી *7 મેચમાટા *99 ऐन्द्रस्तुति स्वोपज्ञ टीका (ન્યાય). 8 સામાતિ (ન્યાય) *20 कूपदष्टान्तविशदी मयार મહારાજની તમામ કૃતિઓનો 1 વાટમાળ લીની) (ન્ય ય) | *22 ત્રાઢિ (સંસ્કૃત તેત્રે સંક્ષિપ્ત પરિચય 20 વારHIઢા (વરી (ન્ય ચ) * હિન્દી ભાષાંતર સ થે) માં 1. હવે પછી તમામ 22 વિષયતા (ન્યાય) પહેલાં છપાએલા અને તદ્દન નવા ગ્રન્થના આદિ અન્તભાગે 22 થાશક્ષિકાંતકંકી(પા) ઉમેરાએલા ઉપાધ્યાય તે ત્રે ભાષાંતર સાથે 2. સ્તોત્રા૨૩ સિવિનય (આચાર) | વગેરેને એક સાથે લાવવાહી વલી-ગુજરાતી અનુવાદ શિકાર (ગુજરાતી) | સંગ્રહ છે. સાથે વગેરે.
SR No.004308
Book TitleNavgranthi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1981
Total Pages320
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy