SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यग्दृशां मांसाहाराधभावविमर्शः भाज इव मांसभक्षणमनुचितमिति बुद्धथा मांसपरिहारिणो यदि भवन्ति, कथं तर्हि भक्ष्याभक्ष्यविवेकनिपुणाः श्रावककुलोत्पन्ना जिनवचनामृतपवित्रितश्रवणपथाः मांसाद्यभक्ष्यभक्षणजनितकटुकविपाकशाः सम्यग्दृशोऽपि मृगादिपञ्चेन्द्रियव्यापादकास्तन्मांसभक्षकाश्च सम्भवन्तीति पर्यालोच्य श्रावककुलं न कलङ्कनीयमिति / एतेनोग्रसेनराजगृहसमीपे पशुवाटकोऽपि स्वजनादिसम्बन्धविशेषेणागन्तुकानां मिथ्यादृशामेव भोजननिमित्तं मिथ्याग्भिरेव विहित इत्यर्थात् सिद्धमवसातव्यम् / तेनोभयेऽपि परस्परं मिथ्यादृष्टित्वेन तदानीं तत्कुलानिन्द्यत्वेन च मांसादिभोक्तारो भोजयितारश्च सम्भवन्ति, विवाहनिमित्तमागतेषु जनेषु हरिवंशकुलीनत्वेन साम्येऽपि सम्यग्हगपेक्षया मिथ्यादृशां भूयस्त्वात् / तेनोप्रसेनराजोऽपि श्रीनेमिनाथस्य प्रथमदेशनायां श्रावकः सञ्जज्ञे इति श्रोनेमिचरित्रवचनमपि पर्यालोच्यम् ! ननु भो ! द्रुपदराजा द्रौपदीविवाहनिमित्तं स्वयंवरमण्डपे श्रीकृष्णवासुदेवप्रमुखाननेकसहस्रसङ्ख्याकान् राज्ञः समाहूतवान् , तेषां चागतानां यथोचित्येन निजनिजावाससंस्थितानां भोजननिमित्तं द्रुपदराजादिष्टः कौटुम्बिकपुरुषैः विपुलाशनादीनि मद्यमांसपर्यन्तानि प्रतिरानावासं संहृतानि भुक्तानि च वासुदेवप्रभृतिभिः सर्वेरपि राजमिरिति / यदागमः / 'तते णं से दुवए राया कंपिल्लपुरं नगरं अणुपविसइ अणुपविसित्ता विउलं असणे 4 उवक्खडावेइ उवक्खडावइत्ता कोडुंबिअपुरिसे सदावेइ सहावइत्ता एवं वयासी गच्छह णं तुम्भे देवाणुप्पिया ! विउलं असणं 4 सुरं च मज्जं च मंसं च सीधुं च पसन्नं च सुबहुपुष्फफलवत्थમાંસભક્ષણ, અનુચિત એવી બુદ્ધિ માંસના છાંડનારા જે છે. ક્રિમ. તે ભક્યાભયને વિષેકિં નિપુણ, શ્રાવકલ્લે' ઉપના. જિનવચનરૂપ અમને પવિત્ર છે. શ્રવણમાગ જેહના એહવા, માંસાદિક જે. અભય તેને.. ભક્ષણે નીપનું જે કહુકલ તેહના જાણ સમ્યગ્રષ્ટિ પર્ણિ મૃગાદિ પંચંદ્રિયના હણનારા અને તેના માંસભક્ષક સંભ ને એહવું વિચારીને શ્રાવકનું કુલ કલકિત ન કરવું, - એતલે ઉગ્રસેનરાજાને ગૃહ પાસે પશુવતિ પણિ સ્વજનાદિકસંબંધવિશેષ આવ્યો જે મિથ્યાત્વી તેહને જ જનનિર્મિત મિથ્યાત્વીધ નીપજાવ્યો એ અર્થથી સિદ્ધ જાણિવું. તે કારણિ બિહુપણિ પરસ્પરિ મિથ્યાતી પણિ અનિ તિવાર તે કુલનિ અનિંદિતપણિ માંસના ખાનારા અને ખવારનાર સંભવે. વિવાહ નિંમિત્તઈ આવ્યા જે જન તેહને વિષે હરિવંશને કુલે ઉપના પણિ સરીખાઈઈપણિ સમ્યગદષ્ટિની અપેક્ષઈ મિથ્યાત્વીને બહુ પણાથી. તથા ઉગ્રસેનરાજા પણિ શ્રી નેમિનાથની પ્રથમ દેશનાઈ શ્રાવક થયે એવું શ્રી નેમિનાથ ચરિત્રનું વચનપણિ વિચારવું. પૂછે છે પદરાજા તે પદીના વિવાહને અર્થઈ શર્વયંવર મંડપને વિષે શ્રીકૃષ્ણવાસુદેવ પ્રમુખ અનેક સહસ્ત્ર સંખ્યાઈ રાજા પ્રતિ હેકતો હુઓ, અને તે આવ્યા અને યથાઉચિતપણિ પિતાને આવાસે રહ્યા. ને ભજનને નિમિત્તે દ્રુપદરાજા 'કહ્યા જે કબિક પુરુષ, તેણિ વિપુલ અશનાદિક મવમાં સપર્યત પ્રત્યે કે રાજમંદિરે સિંહ અને ભોગવ્યાં વાસુદેવપ્રમુખ સર્વના જાઈ તેમાર્ટિ આગમ છંઈ તિવાર પછી દુપદરાજા કપિલપુરનગરમણે પઈસઈ, પઇસીને વિપુલ અસન પાનાદિક કરાવે કરાવીનઈ કૌટુંબિક પુરુષને તેડાવે, તેડાવીનઈ એવું કહીને હુઓ જાઓ તુહે દેવાનુપ્રિય ! વિપુલ અશનાદિ ક સુસ મધમાંસ મધુ પ્રસન્ન ચ વલી ઘણાં પુષ્પ-ફલ-વસ્ત્ર-ગંધ-માલ્ય-અલંકાર િવાસુદેવપ્રમુખરાય સહસ્ત્રના આવાસ વિષે સંહએ, તે પ િસંહરઈ છે.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy