SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ आशाबाह्यानुष्ठानस्य वैफल्यम् 235 वचनमादायाऽऽज्ञाबाह्यमनुष्ठानं ज्ञानं च चारित्रहीनमित्युभयोरपि तौल्यमेवेति वचनमप्यपास्तम् , सम्यक्प्रवचनानभिज्ञत्वात् / नहि निरर्थकतामात्रभणनेनोभयोः सोम्यं सम्भवति / पोषमासे वटवृक्षोम्रवृक्षयोस्तौल्येन भणितिप्रसक्तेः / सहकारफलं प्रति तदानीमुभयोरप्यकारणत्वेन साम्यात् / तस्माद्यथा आम्रवृक्षः सहकारफलं प्रति स्वरूपयोग्यतया कारणत्वे सत्येव वसन्तर्खलक्षणसहकारिकारणाभावेन फलवत्तया न कारणम् / वटवृक्षस्तु स्वरूपयोग्यतयाऽप्यकारणत्वेन सर्वकालमकारणमेव / एवं ज्ञानं मोक्षं प्रति स्वरूपयोग्यतया कारणं सदेव चारित्रलक्षणसहकारिकारणाभावात् फलवत्तया मोक्षं प्रत्यकारणम् / आज्ञाबाह्यमनुष्ठानं च सर्वकालं स्वरूपयोग्यतयाऽप्यकारणमेव, विडम्बनारूपत्वेन आगमे भणितत्वात् / अत एव 'सम्यग्ज्ञानदर्श नचारित्राणि मोक्षमार्ग' इति भणनेन सम्यग्ज्ञानादीनां समुदितानामेव मोक्षं प्रति फल. वत्तया कारणत्वम् / अन्यथा स्वरूपयोग्यतयेति मन्तव्यम् / तेन सम्यग्ज्ञानवान् जिनाज्ञाराधक एव, चारित्राभिमुखत्वेन मोक्षमार्गाभिमुखत्वात् / चारित्राभिमुखत्वं च चारित्रस्य ज्ञानाविनाभावित्वात् / अत एव श्रावकधर्मोऽपि मोक्षमार्गत्वेन भणितः / आज्ञाबाह्यानुष्ठानपरायणस्तु जैनाभासो जिनाज्ञाविराधकः / तस्य च तथाभूतानुष्ठानस्याज्ञानमूलकत्वेन तद्वानज्ञानी चारित्रानभिमुखो मोक्षमार्ग प्रत्यनभिमुख एव, आज्ञाबाह्यानुष्ठानस्य स्वरूपयोग्यतयापि मोक्षं प्रति कारणत्वाभावात् / अत एव संसारमार्गत्वेन प्रवचने भणितः-' गिहिलिंगकुलिंगदव्वलिंगेहि 'मिति वचनात् / तेनाऽऽस्तां जिनपूजादिकं, चारित्रानुष्ठानमपि जिनाज्ञाबाह्यं पापानुवन्धिपुण्यप्रकृतिबन्धहेतुत्वेन पापमेव / कारणे कार्योपचारात् / ज्ञानं च चारित्रहीनमपि सम्यक्त्वाविनाभावित्वेन पुण्यानुबन्धिपुण्यप्रकृतिबन्धहेतुत्वेन पुण्यमेव / पुण्यपापयोश्च मोक्षमार्गसंसारमार्गभूतयोर्मागर्मोन्मार्गरूपत्वेन महति भेदे विद्यमानेऽपि तुल्यतया भणनमज्ञानमेव / नहि कोप्यशानमन्तरेण सर्वेषामपि शून्यानां नामाकृतिभ्यां साम्यमात्रेण फलमधिकृत्याऽपि तौल्यं भणति / एककद्विकाद्यकपूर्वाणामेवाङ्कपक्तिप्रविष्टत्वेन 'तन्मध्यपतितस्तद्ग्रहणेन गृह्यते' इतिन्यायात् अङ्कस्वरूपमाप અભિમુખ પણે મેક્ષમાર્ગને સન્મુખપણાથી. ચારિત્રને અભિમુખપણું તે, ચરિત્ર ને જ્ઞાન વિના અણુછતાથી. . એટલા જ વતી શ્રાવકધર્મ પણિ મોક્ષમાર્ગ પણિ કહિએ. આજ્ઞાબાહ્ય અનુષ્ઠાનને વિષે તત્પર જૈનાભાસ તે જિનાજ્ઞાને વિરાધક. તેહને તેહવા અનુષ્ઠાનને અજ્ઞાનમૂલપણું કરી તે અનુષ્ઠાનવંત તે અજ્ઞાની. ચારિત્રને અનભિમુખ મેક્ષમાર્ગ પ્રતે અનભિમુખ જ. એતલા જ વતી સંસારમાર્ગ પ્રતે તેણે પ્રવચનને વિષે કહિએ. તે વતી રહે જિનપૂજાદિક, ચારિત્રાનુષ્ઠાન પણિ જિનાજ્ઞાબા તે પાપાનુબંધિપુણ્યપ્રકૃતિબંધહેપણે કરી પાપ જ, કારણને વિષઈ કાર્યના ઉપચારથી. જ્ઞાન તે ચારિત્રઈ હીન પર્ણિ, સમ્યકત્વ વિના અણુછતાપણુિં પુણ્યાનુબંધિપુણ્યપ્રતિબંધને હેતુપણે કરી પુણ્ય જ. પુણ્ય પાપ જે મોક્ષમાર્ગ અને સંસારમાગરૂપ, તેહને માર્ગ અને ઉન્માર્ગરૂ૫૫ણે કરી માટે ભેદ છપણિ તુલ્ય પણે કહેવું. તે અજ્ઞાન જ. કઈ અજ્ઞાન વિના સર્વે શ ને નામ આકારે સરિખાઈ માત્રઈ ફલ આશ્રયીને પણિ સરિખાઈ કહે નહિ. એક-દ્ધિ ઇત્યાદિક અંક પૂર્વને જ અંકની પંક્તિમાં પઈડાપણે કરી “તેહમાહિં પડ્યો તેને ગ્રહણે રહોઈ ' એ ન્યાયથી અકસ્વભાવને પામ્યા જે એક બિ ઈત્યાદિક યથેસિત જે શન્ય તેહને પૂર્વલી સંખ્યાથી દશગુણી વૃદ્ધિને હેતપણે કરી ફલવંતપણાથી, અંકપતિને અનાશ્રમાં એહવા શત સહસ્ત્ર સંખ્યાઈ પણિ શૂન્યને આપ આપણું સ્વરૂપને અનુસારે પિતાનાં આશ્રયભૂત જે પત્રાદિક તેહને મલિનપણાનાં હેતુને સ્વાશ્રયવિનાશકપર્ણિ અને અગ્રહીતસતવંત જે મુગ્ધજન તેહને પણિ “એ અંકની
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy