SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-રાતવૃત્ત // तेणं सम्मविआरे केवलिगो गयणकुसुमजीववहो / ता कहमवस्सभावि-ववहारो होइ णिव्विसओ। व्याख्या-येन कारणेन अर्हन् मृपाभाषी असर्वज्ञो वा सम्पयेत, तेन सम्यगूविचारे-जैनागमपरतन्त्रपर्यालोचने, न पुनः स्थूलहशा निजमतिकल्पनया, तस्याश्च धर्मव्याघातहेतुत्वात् / यदाह श्रीहरिभद्रसूरिः-सूक्ष्मवुद्ध्या सदा ज्ञेयो धर्मो धर्माणिभिर्नरैः / अन्यथा धर्मबुद्ध्यैव तद्विघातः प्रस-, / / કરે છે ? || ફુટ (અ. 22, શો. 2.) ઝિનો નકુમ નીવવો ચન્તાક્લેયર્થઃ | यदीति गम्यम् / तर्हि कथमवश्यभाविव्यवहारः-अवश्यभावीति व्यवहारः-शब्दप्रयोगः अवश्यभाविव्यवहारः / तत्र विशेषणद्वारा हेतुमाह-यतः स किंलक्षणः ? निर्विषयः-अत्यन्तासत्त्वेन विषयाभावात् / ' यथा गगनकुसुमं सुरभीति व्यवहारो निर्विषयः, तथा केबलियोगजन्यो जोवघात इति व्यवहारो निर्विषयः / किञ्च-घातिकर्मक्षयोपशमावाप्तजलचारणादिनानोलब्धिमतां साधूनां नदीसमुद्रादिजल-ज्वलनशिखा-पवन-वनस्पति-पत्र-पुष्प-फलादिकमवलम्ब्य यदृच्छया गमनागमनादि क्रियापरायणानामपि जलजीवादिविराधना न भवति, यदागमः 'खीरासव-महुआसव-संभिन्नसोअकुटुबुद्धी अ / चारण-विउव्धि-पाणुसारिणो साहुणो सवे' // 1 // इति चतुःशरणप्रकीर्णके, (गा० 34 ) वृत्त्येकदेशो यथा-चारणेत्यादि यावत् केचित् અર્થ : તે પૂર્વ હિવડાં કહ્યું તે યુકિતરહિત. આગમને વિષે અણકહિઉં પણિ જે યુકિત મિલતું હું તો આદરવા યોગ્ય જ. આણકત હું તે આગમે જાણવું. યુકિતગમ્ય તે યુકિત જાણવું. સિંહા હેત કહે છે. જે માટે તે કેવલીને વેગે ઊપને જીવઘાત તે અરિહંત શ્રી મહાવીરે દીઠે, તે અવધારણનો અર્થ બોલે, એતલે દીઠે જ, કેવલજ્ઞાનરૂપલોચને એટલું બાહિરથી જાણવું. અથવા ન દીઠે, અવશ્વે થાનાર વસ્તુને વિષે જ્ઞાનના પ્રસારના અભાવથી ન દીઠો એ અર્થ, તિહાં પ્રથમ વિકલ્પ, જે દીઠ તે અરિહંત મૃષાભાષી થાઈ. જે માટે કેવલીને પોતાને યોગે ઉત્પન્ન થવઘાતી પ્રતિં દેખીને' પણું, સાતે ચિહને કેવલી જાણીઈ. તે કિમ? પ્રાણુને અતિપાતવિતા-હણનાર ન હુઈ ઈત્યાદિ યાવત છે!' જેહવું બેલે તેવું ક' ઇત્યાદિરૂપે કેવલીનાં સ્વરૂપના પરિજ્ઞાનને' અથે લિંગપ્રતે' કહતે હુએ. બીજે પક્ષે’, ન દીઠ * છે, તઓ અરિહંત સર્વજ્ઞ ન હુઈ અવયંભાવિ પણિ થાત જીવઘાત ન દીઠે છે. જિનંદ્રની અપેક્ષાઈ તજ ડાહિએ. જે તે જ દીઠે, એ ગાથાને અર્થ : 23 હિવે કહ્યા જે અતિપ્રસંગરૂપ જે દેવ બિં તેણે ઈહાં ક્યું ની પનું તે કહે છે - તે વતી સમ્યગ્ન વિચારે કેવલી ગગનકૂલ સરી જીવવધ. તે કિમ અવયંભાવી વ્યવહાર હુઈ નિર્વિધ્ય. વૃત્તિને અર્થ –પૅણિ કારણે અરિહંત મિયાભાષી અથવા અસર્વજ્ઞ થાઈ તે વતી સમ્યગ વિચાર જૈનના આગમને વશે વિચારણાઈ, પણિ સ્થૂલદષ્યિ પોતાની મતિક૯૫નાઈ નહીં. તે અતિકલ્પનાને ધર્મવ્યાધાતના હેતુપણાથી. જે માટે હરિભદ્રસૂરિ કહે છે--સૂમબુદ્ધિ સદા જાણિ, ધમ ધર્માથી 52'. છમ નહીં તે શૂલબુદ્ધિ તે ધર્મને વિઘાત હુઇ. એ અષ્ટકગ્રંથને વિષે. કેવલી” આકાશની કુલની પરે જીવવધ તે અત્યંત અણુછતઉજ એ અર્થ, જઉ એતલે અર્થગમ્ય, તઉ અવસ્થંભાવિ વ્યવૈહાર અવશ્યથાનાર અહો શબ્દ પ્રયોગ તે કિમ? તિહાં વિશેષણદ્વારાઈ હેતુ કહે છે-તે કેવો? વિષવરહિત અત્યંત અણુછતાં પર્ણિ કરી વિષયના અભાવથી, જિમ ગગનનું ફૂલ સુગંધી એ વ્યવહાર વિષયરહિત. તિમ કેવલીના યોગથી પિને જીવાત તે વ્યવહાર પણિ વિષયરહિત જાણિ.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy