SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ > “તું નક્કી દુશ્ચારિણી છે” એ કારણ શ્રીમતી એ સખી ભદ્રાને તેના પતિના અણગમાનું જણાવ્યું. ૧૦) હંસચંદ્રજીના શિષ્ય : > મંગલકલશના પિતા ધનદત્ત શ્રેષ્ઠી ગૃહજિનાલયમાં પૂજા કર્યા બાદ મુખ્ય જિનાલયમાં પૂજા કરવા જતા. > મંગલકલશ પિતાને “આપ દરરોજ કઈ બાજુ જાઓ છો ?” એવું પૂછે છે ત્યારે અહીં તેની ઉમર દર્શાવી નથી. > મંગલકલશે વૃક્ષ પર ચડવા દર્ભતૃણથી દોરડું બનાવ્યું. > મંગલકલશ ચંપાનગરીથી પાછો ઉજ્જૈની આવે છે ત્યારે તેને ન ઓળખવાના કારણે શ્રેષ્ઠી ધનદત્ત પોતાના ઘર તરફ આવતો અટકાવે છે. અન્ય સર્વ કથામાં અહીં શેઠાણીનું પાત્ર મૂકેલું છે. > રૈલોક્યસુંદરીએ પિતા સાથે વાત કરાવવા માતાને કહ્યું, માતાએ સિંહાસામંતને કહ્યું. > સિંહસામંતે જ્યારે સુરસુંદર રાજાને ગૈલોક્યસુંદરીની વાત કરી ત્યારે રાજાની આંખમાં અશ્રુ આવી ગયા. > મંગલકલશના સીમાડાના રાજાઓ સાથે યુદ્ધનો કથાઘટક અહીં સ્વીકૃત કર્યો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004056
Book TitleMangal Kalash Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherVijay Kanaksuri Prachin Granthmala
Publication Year2013
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy