SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી વિવેચનાદિ સમન્વિત ૧૧૦ ૨ | સાસ્વાદન [૧૦૪ ८७ (૪-૧૨) અવિરતથી લઈને ક્ષીણમોહ ગુણઠાણા સુધીના ૧૦ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં ઓઘથી કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો, તે પ્રમાણે અહીં પણ કહેવો.. (અવિરત - ૧૦૦, દેશવિરત - ૮૭ વગેરે રૂપ..) ચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયયંત્ર છે સં. | ગુણઠાણું | પ્રવૃતિઓનું અનુદય | વિચ્છેદ | પુનરુદય | ઓઘથી | ૧૦૯ | એકેન્દ્રિયષક-૪ આનુપૂર્વી+ | જિનનામ + બેઇન્દ્રિય + તે ઇન્દ્રિય = ૧૩ મિથ્યાત્વ ૧૦૫ મિશ્રદ્ધિક આહારકદ્વિક મિથ્યાત્વ | મિશ્ર ૧૦૦ ચઉરિન્દ્રિયજાતિ + અનંતા |મિશ્રમોટ ૪=૫ ૪ ] અવિરત ૧૦૦ મિશ્રમોહનીય સમ્યત્વમો૦ ૫ દેિશવિરત દેવદ્ધિક+નરકદ્વિક+વૈક્રિયદિક +અપ્રત્યાખ્યાન ૪+ દુર્ભગત્રિક=૧૩ ૬ પ્રમત્ત પ્રત્યાખ્યાનકષાયચતુષ્ક + આહારકદ્ધિક તિર્યંચાયુષ્ય-ગતિ+ની+ ઉદ્યોત૮ | ૭ | અપ્રમત્ત |૭૬ થીણદ્વિત્રિક+આહારદ્ધિક ૫ ૮ |અપૂર્વકરણ ૭૨ છેલ્લા ત્રણ સંઘયણ+ સમ્યક્વમો૦ અનિવૃત્તિકરણ ૬૬ હાસ્યષક ૧૦|સૂક્ષ્મસંપરાય ૬૦ ત્રણવેદમંત્રણ સંજવલન ૬ ઉપશાંતમોહ ૫૯ – સંજવલનલોભ | ૧૨ ક્ષીણમોહ ૫૭/પપ | - બીજું-ત્રીજું સંઘયણ+નિદ્રાદ્ધિક | અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન - એ ત્રણ માર્ગણાઓમાં કર્મપ્રકૃતિના ઉદયનું નિરૂપણ પૂર્વે જ કરી દીધું છે. તેનો કોઠો આ પ્રમાણે– A કર્મસ્તવમાં ચોથે ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહ્યો છે, પણ અહીં ચાર આનુપૂર્વીનો ઓઘમાંથી જ ઉદયવિચ્છેદ થઈ ગયો હોવાથી, અવિરત - ૧૦૦ પ્રકૃતિનો ઉદય કહેવો.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy