SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૩ : જ્ઞાનવિનય=નમ્રતાપૂર્વક જ્ઞાનના અભ્યાસ ‘ જ્ઞાનવિનય ’. દર્શનવિનય—જિનેન્દ્ર ભગવંતે કહેલા પદાર્થોમાં શકાના અભાવ. ચારિત્રવિનય=શ્રદ્ધાપૂર્વક ચારિત્રનું અનુષ્ઠાન તથા યથાર્થ ચારિત્રનું પ્રરૂપણુ ‘ચારિત્રવિનય' છે. ઉપચારવિનય=અધિક ગુણવતા તરફ–રત્નાધિકા તરફ ઉભા થવું, સામા જવું, હાથ જોડવા, વંદન, પાછળ ચાલ્યું વિ. અનુષ્ઠાન ‘ ઉપચારવિનય ’. ( ૨૬ + ૩૧૪ ) प्रभुसिद्धान्तोदित सेवाद्यनुष्ठानमवृत्तिमन्वं व्यावृत्यम् । तच्चाचार्योपाध्यायतपस्विशैक्षकग्ळान कुळगणसंघ साधुसमनोज्ञभेदाद्दપવિત્રમ્ | સરક્ષનાથ્થો વક્ષ્યન્તે ॥ ૨૭ || અ:—(૩) વૈયાવ્રુત્ત્વ=પ્રભુના સિદ્ધાંતમાં કહેલ સેવાદિરૂપ અનુષ્ઠાનામાં પ્રવૃત્તિ કે તથાવિધ પરિણામ તૈયા વૃત્ત્વ' કહેવાય. " તે વૈયાવૃત્ય, આચાય, ઉપાધ્યાય, તપસ્વિ, શૈક્ષક, ગ્લાન, કુલ, ગણુ, સંઘ, સાધુ, સમનેાજ્ઞભેદથી દશ પ્રકારનું છે. આના લક્ષણા આગળ કહેવાશે . ( ૨૭ + ૩૧૫) कालादिमर्यादाsध्ययनं स्वाध्यायः ॥ २८ ॥ અ:—૪) સ્વાધ્યાય શાસ્ત્રવિહિત કાલ વિ. મર્યાદ્વાપૂર્વક અધ્યયન ‘સ્વાધ્યાય ’ કહેવાય છે. ( ૨૮ + ૩૧૬ ) , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy