SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા ૨૪ “ પ્રવૃતિચિત્રોને સંપનમેં; વીર, જ્ઞાન, વલ્ડમ આવિ જે વ્યત્તિ ચિત્ર ક્ષેત્રનેં.. राजपूत शैलीने अपने आकर्षक प्रयोगों से अपभ्रन्श शैली को पराभूत कर दिया था। ( ભારતીય ચિત્રા, રૃ. ૧૫૩ વાચસ્પતિ નૈરો) * इस ( अकबरकालीन व जहांगीरकालीन मुगल ) युग में प्रमुखतया दो प्रकारके चित्र बनेः १ व्यक्तिचित्र ( पोरट्रेट) और २ लघुचित्र (मिनिएचर ) । ये दोनों प्रकारके चित्र छविचित्रों के अन्तर्गत माने गए हैं। प्रकृतिचित्रों और फूल-पत्ती तथा पशु पक्षी सम्बन्धी चित्रोंका निर्माण भी इस युग में हुआ । इनके अतिरिक्त दरबारियोंके चित्र और पुस्तकों के उदाहरणचित्रोंका भी इस युग में प्रचलन रहा । ', ૪ "4 (એજન, પૃ. ૧૭૭) ૧૫. “ વાસ્તવિક દર્શન કરતાં લાક્ષણિક ઈન આ ચિત્રણના નિયમેામાં પ્રધાનપણે છે. 13 [ રવિશંકર રાવળ; પ્રબુદ્ધ જીવનના તા. ૧–૬-૫૫ના અંકમાં] ૧૬. જુએ વાચસ્પતિ ગોજા ત‘મારતીય ચિત્રા' પુ. ૧૩૮. ૧૭. કલ્પસૂત્રમાં તીર્થંકરની માતાના પલંગ ઉપર મચ્છરદાની હાવાનું વર્ણન મળે છે. 19 તંતુથસંવણ ” ( કલ્પસૂત્ર સૂત્ર-૩૨) તેના આધારે આ કલ્પના કરી છે, ૧૮. આ ચૌદ સ્વપ્નાના નક્રમ શાસ્ત્રો અને ચરિત્રોમાં આ પ્રમાણે વર્ણવાયા છે: ܕܙ ૧. હાથી, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. લક્ષ્મી, ૫. ફૂલની માળા, ૬. ચન્દ્રમા, ૭. સૂર્ય, ૮. ધ્વજ, ૯. કળશ, ૧૦ પદ્મસરોવર, ૧૧. ક્ષીરસમુદ્ર, ૧૨. દેવિમાન, ૧૭. રત્નાશિ, ૧૪. નિધૂ`મ અગ્નિ, મા ક્રમના નિર્દેશ કરનારી કલ્પસૂત્રની ગાથા :— tr 'गय वसह सीह अभिसेय दाम ससि दिणयरं शयं कुंभं । पउमसर सागर विमाणभवण रयणुच्चय सिंहिं च ॥ " Jain Education International આ ચિત્રમાં અને આ પ્રકારનાં અન્ય ચિત્રોમાં પણ, આ ક્રમમાં ફેરફાર દેખાય છે, તે ચિત્રકારાએ પાતાની ચિત્રાંકન માટેની સગવડ ખાતર કરેલા ફેરફાર સમજવાના છે. ૧૯. જુઓ સા. મ. નવાબ સંકલિત “જૈન ચિત્ર કલ્પદ્રુમ” માં ચિત્ર નં-૫૯ તથા ૮૨. નપટમાં જે કળરા છે તેમાં ચક્ષુ નથી. એ ચિત્ર વિ. સ’. ૧૩૪૫ માં લખાયેલી તાડપત્રીય પ્રતિનું છે, જ્યારે નં-૮૬ માં ચિત્રમાં પૂર્ણકળશ એ મનેાહર ચક્ષુઓથી અલકૃત છે. આ ચિત્ર ૧૫મા શતકમાં લખાયેલી તાડપત્રીય પ્રતનું છે. (વિગત માટે ઉપર લખેલુ' પુસ્તક જુએ.) આ ઉપરથી એવું અનુમાન થઈ શકે કે કળશને ચક્ષુ કરવાની પ્રથા ૧૪મા રાતકમાં માડેથી અથવા તા ૧૫મા શતકમાં દાખલ થઈ હોય. પ્રસ્તુત કાષ્ઠપટ્ટિકાના સમય પણ ૧૪મા શતકના બીજો દાયકા છે. એથી તેમાં ઉપરના અનુમાન મુજબ કળશને ચક્ષુ ન હોય એ સમજાય એવું છે. ૨૦. આ પુત્રના ગાઁવતાર પૂર્વે હસ્તિનાપુરમાં મરકીના રોગના ચાર ઉપદ્રવ વ્યાપ્યા હતા. For Personal & Private Use Only www.jainelllbrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy