SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકાર ૭ મેા. ( ૨૦૭ ) તેની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.“ હે શ્રીમાન કરાજા ! હું માનું છું કે ગોપીઓના પીનસ્તનાથી હણાયેલા વિષ્ણુના ઉર:સ્થળને છેડી લક્ષ્મીઢવી તમારા બન્ને નેત્રાને કમળ ધારી તેમાં આવીને વસી છે, કારણ કે તમારી ભ્રૂકુટિરૂપી લતાના પલ્લવ જેવા જેના ઉપર ફરકે છે. તે તે માણસની દારિદ્ર મુદ્દા ભાંગી જવાના ભયથી તરતજ તુટી જાય છે. ” ઇત્યાદિ. એકદા તે કણ રાજાએ દૂતના સુખવડે ભેાજરાજાને કહેવરાવ્યું કે હે ભેાજરાજા ! તમારી નગરીમાં તમે એકસા ને ચાર પ્રાસાદા કરાવ્યા છે, એટલાજ તમારા ગીતના યશના પ્રમ`ધા છે, અને એટલાજ તમારા બિરૂદ પણ છે, તે ચતુરંગ સૈન્યના યુદ્ધથી, અથવા કે યુદ્ધથી અથવા ચાર વિદ્યા સબધી વાદ કરવાથી, અથવા દાનશક્તિથી મને જીતી તમે એકસા ને પાંચ બિરૂદનાં પાત્ર થાઓ; નહીં તે હું તમને જીતીને એક સા સાડત્રીસ રાજાના સ્વામી થા. ” આવું તેનું વચન સાંભળી ભેાજરાજાનું મુખકમળ કરમાઇ ગયું. સ પ્રકારે શ્રીકાશીનરેશ (ક) વિજય મેળવે તેવા છે અને પેાતાના સર્વ આમતમાં પરાજય થાય તેમ છે, એવુ માની ભેાજરાજાએ આગ્રહપૂર્વક તેની પ્રાર્થના કરીને તેને આવી શરત અંગીકાર કરવા કહ્યું–“ હું મારી અર્થાત નગરીમાં અને શ્રી પાતાની વારાણસી નગરીમાં એમ અમે બન્ને એક જ દિવસે અને એક જ લગ્ન ( મુહૂતે ) ખાત મુહૂર્ત પૂર્વક પચાસ હાથ ઉંચા પ્રાસાદ કરાવવા રશરૂ કરીએ. તેમાં જેના પ્રાસાદ ઉપર કળશ અને ધ્વજારોપણ પહેલું થાય તે મહેાત્સવ પ્રસગે બીજા રાજાએ (તેણે કે મારે) છત્ર ચામરના ત્યાગ કરી હાથણીપર આરૂઢ થઇને આવવું. ” આ પ્રમાણે બાજરાજાએ પેાતાની ઇચ્છાનુસાર કહેવરાવ્યું; એટલે શ્રી રાજા એ તે પ્રકારે પણ ભેાજરાજાના પરાજય કરવા માટે તે અંગીકાર કર્યુ પછી એક જ દિવસે અને એક જ લગ્ને બન્નેએ જુદા જુદા પ્રાસાદને સ ઉદ્યમથી આરંભ કર્યાં. તે વખતે શ્રીકણ રાજાએ પેાતાના સૂત્રધાર ( મીસ્ત્રી ) ને પૂછ્યું કે એક દિવસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં કેટલું કામ બની શકે તે કહેા. ” ત્યારે તે સૂત્રધારે ચેાદાના અાજાને દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં સાત હાથના પ્રમાણવાળા અગ્યાર પ્રાસાદે! કલશારોપણ પ ત તૈયાર કરાવી રાજાને દેખાડ્યા. આવી સમગ્ર સામગ્રી પેાતાને હેાવાથી તે ક રાજા મનમાં આનદ્ન પામ્યા. પછી પેાતાના પ્રાસાદના ફામમાં આળસ 19 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy