SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ! ૯ ] ( જેની દશમા ભગવાનથી બાકીની સ્તુતિએ અપ્રસિદ્ઘ હતી ), પૂ. ૫, શ્રી મેરુવિ. મણિ, ન્યાયવિશારદ પૂ. મહેપાધ્યાય શ્રીયશેવિ.મ., પૂ. આ. શ્રીવિજયલબ્ધિસૂ, મ., વિચક્રવર્તિ શ્રીપાલ, પૂ. આ. શ્રીધર્માંાખ સ. મ. ની ત્રણ, પૂ. આ. શ્રીસેામપ્રભ સુ. ત., પૂ. આ. શ્રીજિનસુ દર સ. મ., પૂ. ૫. શ્રીચારિત્રરાજ ગણુ, પૂ. ૫. શ્રીચારિત્રરત્ન ગુની મે, પૂ. મુનિરાજ શ્રીમેવિ. મ., પૂ. મુનિરાજ શ્રોહેમવિ. મ, પૂ. મુનિરાજ શ્રીન્યાયવિ. મ. પૂ. મુનિરાજ શ્રીશાન્તિચંદ્ર મ. અને અજ્ઞાતતુની સાત, એમ કુલ ૨૬ વિંતિકાએ છે, જેમાં પ્રસિદ્ધ ૧૪ ચતુર્વિશતિકાએ છે. અઠ્ઠમ તર્ગમાં શ્રીસિદ્ધાચલજી, ત્રીજન, પિશાચભાષાબદ્ધ શ્રીસુપા જિન, શ્રીવાસુપૂજ્યજિન, શ્રીશાન્તિજિન, શ્રૌત્રુન્યુજિન, શ્રીઅરજિન, શ્રીનમિજિન, શ્રીનેમજિન, શ્રીપાજિન અને શ્રીવ માનજિનની કુલ ૬૩ સ્તુતિએ છે, જેમાં અપ્રસિદ્ધ ૧૯ સ્તુતિગ્મે છે. નવમા તરંગમાં-શ્રીચતુર્મુ*જિન, શ્રી જિન, શ્રીનુવિંશતિ જિન, શ્રીસામાન્યજિન, શ્રીસીમ ધરજિન અને એકમે સિત્તેર જિનની મળી કુલ ૧૬ સ્તુતિઓ છે, જેમાં અપ્રસિદ્ધ ૬ સ્તુતિ છે, દેશમાં તરંગમાં—શ્રીપંચતીર્થ, શ્રીન'દીશ્વર ીપ, શ્રીઉદ્યોતપ ચમી, શ્રીમોનએકાદશી, શ્રીપ'ચકલ્યાણુ, શ્રીપર્યુ ષષ્ણુપર્વ, શ્રદીપમાલિકાપત્ર, અને શ્રીગોતમગધર મ., એમ કુલ ૩૨ સ્તુતિઓ છે. જેમાં અપ્રસિદ્ધ ૯ સ્તુતિએ છે. ગુજરાતી વિભાગમાં ફૂટનેટ કરી કેટલેક સ્થાને પાઠાન્તરા મૂકયા છે તેમ જ સંસ્કૃત વિભાગમાં પણ કેટલેક ઠેકાણે પાડાન્તરા અને છીણ અષ્ટાપદતીર્થ, શ્રીનવપદજી, ઝુખ્ખાની ટીપણી કરી છે. આ ગ્રંથ ગુજરાતી ભાષામાં સ્તુતિએ અને જોડાએ મક્ષી લગભગ ૩૭૯ અને ચાવીશી ૭, સંસ્કૃતાદિ ભાષામાં સ્તુતિ અને ખેડાએ અક્ષી લગભગ ૧૧૧ અને ચતુર્વિજ્ઞતિકા ૨૫ આ મુજબ પ૨૮ પૈજપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy