SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ O m ના નામ કેમ ન ક કkkkkkkkkk સરળ ગુજરાતી ભાવાર્થ માકકકકકકકકકકકકકકડી BC%E5BFક્કMESS ઉદ્દેશક : ૩ કાર્ય કરવાં, પાર્થસ્થ વગેરેની વંદના-પ્રશંસા વગેરેના પ્રાયશ્ચિત્ત છે. આમાં એષણા- સમિતિના પ્રાયશ્ચિત્ત જેવાં કે એક જ ઘરમાં બે વાર ભિક્ષાર્થે જવું, ઉદ્દેશક : ૧૪ આહારની યાચના વગેરે, પગ ધોવા અને શરીરના સંસ્કાર, વશીકરણ મંત્ર બનાવવું, મળ- આમાં પાત્રસંબંધી નિયમોના ભંગ બદલ કરવાના પ્રાયશ્ચિત્તો છે. મળત્યાગ સંબંધી અવિવેક વગેરે બ્રહ્મચર્ય મહાવ્રતના પ્રાયશ્ચિત્ત છે. ઉદ્દેશક : ૧૫ ઉદ્દેશક : ૪ આમાં ભિક્ષુ - ભિક્ષુણી સાથે અપ્રિય વચન અને વ્યવહાર, અન્ય દ્વારા શરીર આમાં રાજા વગેરેને વશ કરવાથી માંડીને કલહ કરવો, પરસ્પર શરીરસંસ્કાર વગેરે સંસ્કાર, નિષિદ્ધ સ્થાનોમાં મળમૂત્ર ત્યાગ, નિષિદ્ધ વસ્ત્ર ગ્રહણ વગેરે માટે પ્રાયશ્ચિત્ત છે. વિવિધ વિષયો જણાવી અને પરિવાર કલ્પવાળા સાથે આહાર-વ્યવહારના પ્રાયશ્ચિત્ત છે. ઉદ્દેશક : ૧૬ ઉદ્દેશક : ૫ આમાં નિવાસના નિયમોનો ભંગ કરવો, સચિત્ત શેરડી ભક્ષણ, સંયમી સાથે આમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે કામ કરાવવાં, વસ્ત્ર સીવડાવવાં, રજોહરણના દુર્વ્યવહાર અને અસંયમી સાથે વ્યવહાર, નિષિદ્ધ સ્થાનો પર આહારગ્રહણ કે મળમૂત્ર અનુચિત ઉપયોગ વગેરે ૧૫ જેટલી બાબતોના પ્રાયશ્ચિત્ત છે. ત્યાગ, જરૂરિયાત કરતાં વધારે સાધનો રાખવા વગેરેના પ્રાયશ્ચિત્ત છે. ઉદશક : ૬ - ૭ ઉદ્દેશક : ૧૭ આ બંનેમાં મૈથુન સંકલ્પ નિર્ચથી સાથે મર્યાદા બહારના વ્યવહાર માટેના પ્રાયશ્ચિત્ત છે. આમાં કુતૂહલાર્યકાર્ય કરવાં, નિગ્રંથ કે નિગ્રંથીના પરસ્પર શરીરસંસ્કાર, આહારઉદ્દેશક: ૮ જળ સંબંધી નિયમોનો ભંગ, મનોરંજનાથે ગાયન, વાજિંત્ર વગેરેનું શ્રવણ જેવા દોષોના આમાં એકલવયાથી સ્ત્રી સાથે મર્યાદા બહારનો વ્યવહાર, સ્ત્રી પરિષદમાં કસમયે પ્રાયશ્ચિત્ત છે. ધર્મક્યા વગેરે સાત કર્મોના પ્રાયશ્ચિત્ત છે. ઉદ્દેાકા: ૧૮ ઉદ્દેશક : ૯ આમાં નૌકા આરોહણ સંબંધી તેમજ વસ્ત્ર સંબંધી નિયમોના ભંગ કરવા બદલ આમાં છ દોષાયતનોમાં આવાગમન, સ્ત્રી અંગદન, માંસાહાર, રાજ્યાશ્રિત પરિવાર પ્રાયશ્ચિત્ત છે. પાસે આહારગ્રહણ વગેરે માટે જુદા-જુદા પ્રાયશ્ચિત્ત બતાવ્યાં છે. ઉદ્દેશક : ૧૯ ઉદ્દેશક : ૧૦ આમાં ખરીદલી પ્રાસુક વસ્તુગ્રહણ, અધિક આહાર, ચાર સંધ્યામાં સ્વાધ્યાય, આમાં ગુરુજનો સાથે અવિનય, સદોષ આહાર, દીક્ષાર્થીને મિથ્યા પરામર્શ, ચાર મહોત્સવો તેમજ ચાર પ્રતિપદાઓમાં સ્વાધ્યાય, શ્રુતસ્વાધ્યાય વિષયક નિયમોનો દોષાનુસાર પ્રાયશ્ચિત્ત ન કરવા, વર્ષાવાસ સંબંધી નિયમોનો ભંગ વગેરે માટે પ્રાયશ્ચિત્ત ભંગ વગેરે માટેના પ્રાયશ્ચિત્ત છે, બતાવ્યાં છે. ઉદ્દેશક : ૨૦ ઉદ્દેશક : ૧૧. આમાં નિષ્કપટ-કપટ આલોચના નિમિત્તે કરવાના પ્રાયશ્ચિત્ત બતાવ્યાં છે. આમાં પાત્ર સંબંધી મર્યાદાઓનો ભંગકરવો, ધર્મનિદા, શરીરસંસ્કાર, દિવાભોજન નિંદા, અયોગ્ય વ્યક્તિ પાસે સેવા કરાવવી કે તેવાની સેવા કરવી, બાલ-મરણ વગેરેના પ્રાયશ્ચિત્ત છે. ઉદ્દેશક: ૧૨ આમાં પ્રાણિવધ કે પ્રાણિમુક્તિ, પ્રત્યાખ્યાન - ભંગ, છ કાયિકની હિંસા. સદોષકાલાસિકમ - ક્ષેત્રાતિક્રમ આહારગ્રહણ, મહાનદી વારંવાર ઓળંગવી વગેરેના પ્રાયશ્ચિત્ત છે. ઉદ્દેશક : ૧૩ આમાં અયોગ્ય સ્થાનમાં કાયોત્સર્ગ, અન્ય તીર્થિક કે ગૃહસ્થોના વિવિધ અનુચિત %%% %%%%% %%%%%%%% 新TH1H197-9 5 % % % %% % %% % % % % 5 听听听玩玩乐乐乐乐听听听听听听听宝听听听听听听听听听乐乐乐乐乐乐乐听听听听听听听听听玩乐%%TO 周
SR No.003271
Book TitleAgam 34 Chhed 01 Nishith Sutra Shwetambar Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages25
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nishith
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy