SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ( en eyorell our કોણિક સાથે યુદ્ધ અને તે યુદ્ધમાં કાલકુમાર વગેરે નવ રાજકુમારોનો સહયોગ, કાલકુમારનું મૃત્યુ પછી ચોથા નરકમાં ગમન ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં જન્મ, વૈરાગ્ય, પ્રવ્રજ્યા, સાધના અને અંતે નિર્વાણનું કથાનક– આર્ય સુધર્મા દ્વારા ભગવાન જંબૂસ્વામીને કહેવામાં આવ્યું છે. (૨-૧૦) આ નવ અધ્યયનોમાં અનુક્રમે સુકાલ વગેરે નવ રાજકુમારોના ઉપર મુજબ વર્ણન છે. આગમ - ૧૯ થી ૨૩ ધર્મકથાનુયોગમય નિરયાવલિકાદિ સૂત્ર – ૧૯ થી ૨૩ પાંચ ઉપાંગ ૨. કલ્પાવતંસિકા વર્ગ – કપ વર્ડિ સિયા (૧) અધ્યયન : પદ્મ આ અધ્યયના આરંભે ૧૦ અધ્યયનોના નામ આપીને કાલકુમારની રાણી પદ્માવતીના પુત્ર પદ્મકુમારના ભગવાન મહાવીર પાસે પ્રવ્રજ્યા ગ્રહણ પછી રત્નત્રયની ‘નિરચ’ એટલે નરકનો જીવ અર્થાત્ ‘નારક’ અને આવલિ એટલે ‘શ્રેણિ’ નારકોની સાધના, સૌધર્મના ચંદ્રિમ વિમાનમાં ઉત્પત્તિ, દેવલોકમાંથી ચ્યવીને મહાવિદેહમાં જન્મ, શ્રેણિના વર્ણનરૂપ ગ્રન્થનું અન્યનામ નિરિયાવલિયા છે. વૈરાગ્ય, સાધના અને અંતે નિર્વાણનું વર્ણન છે. શ્રુતસ્કંધ અધ્યયન ૧ પર ૫ વર્ગ -૧૧૦૦ શ્લોક પ્રમાણ (૨-૧૦) આ નવ અધ્યયનોમાં પહેલા વર્ગમાં વર્ણિત અને યુદ્ધમાં હણાયેલા અન્ય નવ શ્રેણિકકુમારોના પુત્રોના પ્રવ્રજ્યા ગ્રહણથી નિર્વાણ સુધીનું વર્ણન છે. ૩. પુષ્પિકા વર્ગ – (પુષ્ક્રિયા - પુષ્પિતા) (૧) અધ્યયન : ચંદ્ર આવર્ગના આરંભે ૧૦ અધ્યયનનાનામો આપીને રાજગૃહ નગરીના રાજા શ્રેણિક, ગુણશીલ ચૈત્ય, ભગવાન મહાવીરનું પદાર્પણ વગેરે વર્ણન પછી તારાપતિ ચંદ્રનું ભગવાન મહાવીરના દર્શનાર્થે આગમન અને પ્રત્યાગમન, ભગવાન ગૌતમ દ્વારા ચંદ્રના પૂર્વભવ સંબંધી જિજ્ઞાસાને તોષવા ભગવાન મહાવીર દ્વારા ચંદ્રના શ્રાવસ્તી નગરીમાં અંગતી નામે ભવમાં ભગવાનની ધર્મકથાનું શ્રવણ, સંયમ- સાધના વગેરેથી તેના નિર્વાણ પ્રાપ્ત કરવા સુધીની વાત કહેવામાં આવી છે. અધ્યયન : સૂર્ય (૨) ઉપરના અધ્યયન મુજબ વર્ણન પછી સૂર્યનો શ્રાવસ્તી નગરીમાં સુપ્રતિષ્ઠ નામે પૂર્વભવ, પાર્શ્વનાથ પાસે અણગાર પ્રવ્રજ્યા, સાધના વગેરેથી નિર્વાણ સુધીનું સ્થાનક છે. અધ્યયનઃ શુક્ર મૂલપાઠ ૧. નિર્યાવલિકા વર્ગ ‘“કયિા’” – ‘કલ્પિતા’ (૧) અધ્યયન : કાલ આ અધ્યયનમાં આર્ય સુધર્મા સ્વામીનું સમવસરણ, ભગવાન જંબૂની જિજ્ઞાસા, ભગવાન મહાવીર દ્વારા ઉપાંગો વિષયક ક્થન, ઉપાંગના પાંચ વર્ગ અને પહેલા વર્ગના ૧૦ અધ્યયનોમાંના આ અધ્યયનમાં ચંપા નગરીના રાજા શ્રેણિક અને રાણી કાલીના પુત્ર કાલકુમારના યુદ્ધગમન અને મૃત્યુ પશ્ચાત્ ચોથા નરકમાં ગમન, નરગમનના હેતુ તરીકે રાણી ચેલણાની દોહદ, કુણિકકુમારનો જન્મ, તેને ઉકરડામાં નાંખવાથી કૂકડા દ્વારા આંગળીમાં ચંચુઘાત, રાજા શ્રેણિકદ્વારા કુમારને ઉકરડામાંથી મંગાવવો, કુમારની આંગળીભગવાન પાકવી, કોણિક નામકરણ, મોટા થઈને કોણિક દ્વારા રાજા શ્રેણિકને બંદી બનાવવા, ચેલણા દ્વારા કોણિકનું પૂર્વવૃત્તાંતક્શન, પિતાને બંધનમુક્તિ, રાજા શ્રેણિક દ્વારા વિષપાન, કોણિકને બેહડના રાજકુમાર સાથે શત્રુતા થવી, બેહડકુમારની બાજુએથી રાજા ચેટકનું (૩) sc 名卐卐卐纸纸纸原纸 श्री आगमगुणमंजूषा ४३ પહેલા અધ્યયન મુજબ વર્ણન પછી શુક્રના વારાણસીમાં સોમિલ નામના પૂર્વભવમાં ભગવાન પાર્શ્વનાથ પાસે શ્રાવકધર્મ સ્વીકૃતિ, પુનઃમિથ્યાત્વી, વાનપ્રસ્થ, તાપસ વગેરે 20
SR No.003269
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Shwetambar Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages34
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, F000, F005, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy