SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ LOAD%%%%%%%%% %%%%%%% Amyrtual outuld hhhhhhhhh55%%%%%% છે અંતે ૧૨ (બાર) ક્રિયાસ્થાન સેવનારાઓનું ભવભ્રમણ અને તેરમું ક્રિયા સ્થાન સેવનારની સિદ્ધિગતિની વાત જણાવી છે. (૩)અધ્યયન : આહાર પરિજ્ઞા આના એક ઉદ્દેશકમાં ચાર પ્રકારના બીજ- વનસ્પતિઓની ઉત્પત્તિઓનું કારણ અને અંતે સર્વ પ્રાણભૂત જીવ અને સત્ત્વના જ્ઞાતા મુનિ ગુણોના ધારક બને છે એ વાત જણાવી છે. (૪) અધ્યયન : પ્રત્યાખ્યાન આના એક ઉદ્દેશકમાં અપ્રત્યાખ્યાની આત્મા દ્વારા હંમેશાં પાપકર્મોનું ઉપાર્જન થાય છે તે જણાવી અંતે છ-કાય જીવોની હિંસાથી વિરક્ત મુનિ એકાંત પંડિત છે એમ જણાવે છે. (૫) અધ્યયન : આચારસૂત આના એક ઉદ્દેશમાં અનાચારનું સેવન ન કરવાનો ઉપદેશ આપી અંતે મોક્ષપર્યંત ધર્મની આરાધનાની વાત કહી છે. (૬) અધ્યયન : આર્તકીય આના એક ઉદ્દેશકમાં ગોશાલક અને આદ્રકુમારના સંવરની વાત જણાવી છે. (૭) અધ્યયન : નાલંદીય આના એક ઉદ્દેરાકમાં રાજગૃહી નગરીનું ઉપનગર નાલંદા છે તેમાં ગાથાપતિના ધાર્મિક જીવનનું વર્ણન કરી પાર્થાપત્ય પેઢાલપુત્ર તથા ગૌતમનો સવાંદ છે. અંતે ભગવાન મહાવીર સ્વામી પાસે પેઢાલપુત્ર પંચ મહાવ્રત સ્વીકાર કરે છે. તે સાથે આ અંગ પૂર્ણ થાય CF%EF MMMMMMMMMMEાં શ્રા મા મનમંજૂષા • ૭ , Fકકકકકકકક્કÉÉÉÉખ ખES
SR No.003252
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Shwetambar Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages55
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy