SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका तृ० बक्षस्कारः सू० १५ तमिस्रागुहा दक्षिणद्वारोद्घाटननिरूपणम् ७१९ ननु गोमूत्रिका विरचनक्रमेण मण्डलालिखने कथमेषां योजनान्तरितत्वम् ! यधेकभित्तिगतमण्डलापेक्षया तर्हि योजनद्वयान्तरितत्वमापधेत अन्यथा द्वितीय मण्डस्यैकभित्तिगतत्वप्रसङ्गः तथा सति गोमूत्रिकाभङ्गः अन्यभित्तिगतमण्डलापेक्षया तु तिर्यक साधिक द्वादश योजनान्तरितत्वमिति चेन्न पूर्वभित्तो प्रथमं मण्डलमालिखति, ततस्तसम्मुखप्रदेशापेक्षया योजनातिक्रमे द्वितीयमण्डलमालि बति, ततस्तत्सम्मुख प्रदेशा. पेक्षया योजनातिक्रमे पूर्वभित्तौ तृतीयमण्डलमालिखतीत्यादि क्रमेण मण्डलकरणात् गोमूत्रिकारत्वस्य योजनान्तरितत्वस्य च सुव्यक्ततया सर्वस्य सुस्थत्वात्, अथ पश्चाशद योजन तक और ऊँचे नीचे आठ योजन तक प्रकाश देते है क्योंकि गुहाका विस्तार और उच्चता क्रम से इतनी ही हैं। ये मंडल आगे और पोछे एक योजन तक प्रकाश देते हैं शङ्का-यदि चक्रवर्तीतिमिस्रा गुहा में गोमूत्रिका (चलते बेलके मूतके जैसा आकर) के आकार में ४९ मंडल लिखता है तो फिर इनमें एक एक योजन के अन्तर से लिखने की जो बात कही गई है वह सधती नहीं हैं यदि एक भित्तिगत मंडल की अपेक्षा योजनान्तरिता मानी जावे तो फिर इस तरह से योजनद्वय से अन्तरितता की आपत्ति आती है यदि ऐसा न मानाजाय तो फिर द्वितीय मंडल में एक भित्तिगतता का प्रसंग प्राप्त होगा। इस तरह से होने में गोमूत्रिका के आकार का होना नहीं बन सकता और यदि अन्यभित्तिगत मण्डल की अपेक्षा गोमूत्रिका का आकार कहा जावे तो फिर तिर्यक् में १२ योजन से अधिक को अन्तरितता हो जाती है उत्तर- यह भरत चक्रवर्ती पूर्वदिग्गतभित्ति में प्रथम मंडल लिखता है इसके बाद उसके सम्मुख प्रदेश की अपेक्षा एक योजन छोड़कर द्वितीय मंडल लिखता है फिर उसके सम्मुख प्रदेश में एक योजन छ डकर पूर्वभित्ति में तृतीय मडल लिखता है इत्यादि क्रम से मण्डल करने से वे गौमूत्रिका के आकार के और एक योजन से अन्तरितता वाले हो जाते हैं । पचास योजन को लंबाई वाली કે ગુફાને વિસ્તાર અને તેની ઉગ્રતા ક્રમથી આટલી જ છે. એ મંડળ આગળ અને પાછળ એક જન સુધી પ્રકાશ પાથરે છે, શંકા - જે ચક્રવતી તિમિત્ર ગુફામાં ગેમૂત્રિકાના અર્થાત (ચાલતા બળદના મુતરને જેવો આકાર થાય છે તેવા આકારમાં ૪૯ મંડળે લખે છે તે પછી એમને એક-એક જનના અંતરથી લખવાની જે વાત કહેવામાં આવી છે, તે બરાબર બંધ બેસતી નથી. જે એક ભિત્તિગત મ ડળની અપેક્ષાએ જનારિતા માનવામાં આવે તો પછી આ પ્રમાણે જન દ્રયથી અન્તરિતતાની આપત્તિ આવે છે. જે આ પ્રમાણે માનવામાં આવે નહિ તે પછી મંડળમાં એક ભિત્તિગતતાને પ્રસંગ પ્રાપ્ત થશે? આ પ્રમાણે થાય તે ગોમૂત્રિકાના આકારની સંભાવના જ શકય નથી અને જે અન્યભિત્તિગત્ મંડળની અપેક્ષા ગોમૂત્રિકાને આકાર કહેવામાં આવે તે પછી તિર્યક્રમાં ૧૨ યોજનથી અધિકની અન્તરિતતાં થઈ જાય છે. ઉત્તર - એ ભરત ચક્રવતી પૂર્વદિગ્ગતભિત્તિમાં પ્રથમ મંડળ લખે છે. ત્યાર બાદ તેના સંમુખ પ્રદેશની અપેક્ષાએ એક યજન વિસ્તાર છેડીને દ્વિતીય મંડળ આલેખે છે પછી તેની સામેના પ્રદેશમાં એક જન વિસ્તાર ત્યજીને પૂર્વ ભિત્તિમાં તૃતીય મંડળ લખે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy