SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे हिंस्यहिंसक भाव इति, महायुद्ध व्यहनिरपेक्षो व्यवस्थारहितो महारण:, 'महासंगामाइवा' महासङ्ग्रामा इतिवा ? महासङ्ग्रामा:-चक्रव्यूहादि रचनाविशिष्ट-व्यवस्थासहिता महारणाः, 'महासत्थपडमाइवा' महाशस्त्रपतनानोतिवा। महाशस्त्राणि-अत्र शस्त्रशद्वेन अस्त्राणि ग्रद्यन्ते तेन महाशस्त्राणां पतनानि। अत्र अस्त्राणि दिव्यान्यस्त्राणि नागवाणादीनि, अति विस्मयजनक विचित्रशक्तियुक्तत्वादेतेषां महाशस्त्रत्वम् तेषु महाशस्त्रेषु । नागवाणा अधिज्ये धनुषि समारोप्य प्रक्षिप्ताः ज्वालामालाऽऽकुलिता असखोल्का दण्डरूपा, सन्तः शत्रुशरीरे सम्यइनागमूर्तयो भूत्वा शत्रु शरीराणि पाशरूपतया निबध्नन्ति । वायुवाणाश्च प्रचण्डं वायुमुत्पाद्य शत्रून् धृल्यादिभिरन्धीकृत्य युद्धाक्षमान् कुर्वन्ति । अग्निबाणास्तु प्रचण्डाग्नि ज्वालावर्षणेन शत्रुन् निर्दहन्ति । तामसवाणाः शत्रुपक्षे निबिडमन्धकार मुत्पाद्यहै ? खार-आपस में ईर्ष्याभाव होता है ? महायुद्ध व्यूह रचना से हीन एवं व्यवस्था से रहित महारण होते है ! महासंग्राम चक्रव्यूह रचना से सहित एवं विशेषव्यवस्था से युक्त ऐसे बढे २ युद्ध होते हैं ? महाशस्त्रो का पतन होता है ? यहां शस्त्र शब्द से भत्रों का ग्रहण हुआ है ये अस्त्र नाग बाण आदि दिव्य अत्ररूप से यहां प्रकट किये गये हैं, इन्हें जो महाशस्त्र शब्द से कहा गया है उसका कारण यह है कि ये अति विस्मय जनक विचित्र शक्ति से युक्त होते हैं इनमें जो नाग वाण होते हैं वे जब प्रत्यञ्चायुक्त धनुष पर आरोपित कर छोडे जाते हैं तब उनमें से ज्वालाएँ निकलती हैं, लकीरके रूपमें आकाशसे घिरे हुए तेजसमूहसे ये युक्त हो जाते हैं और फिर शत्रु के शरीर में प्रविष्ट होकर ये नाग के रूप में बनकर उस शत्रु के शरीर को चारों ओर से जकड़ लेते हैं वायु वाण जो होते हैं वे प्रचण्ड वायु को उत्पन्न करके शत्रु को धूलि आदि के द्वारा अन्धा बना कर उसे युद्ध करने में असमर्थ बना देते हैं, अग्नि वाण जो होते हैं वे प्रचण्ड अग्नि ज्वाला की वर्षा करते हैं और उससे शत्रु को दग्ध कर देते हैं, तामसवाण जो होते हैं પરસ્પર અસહનશીલ હોવાથી હિંસ્યહિંસક ભાવ હોય છે? મહાયુદ્ધ વ્યુહ રચનાથી રહિત અને વ્યવસ્થા વગરનું મહારણું હોય છે? મહાસંગ્રામ–ચક્રવ્યુહ રચના સહિત તેમજ વિશેષ વ્યવસ્થા સાથે મહાયુધો હોય છે, મહાશસ્ત્રોનું પતન હેય છે, અહીં શસ્ત્ર શબ્દથી અસ્ત્રનું પણ ગ્રહણ થયેલ છે. એ શસ્ત્રો અહીં નાગ બાણ વગેરે દિવ્ય અસ્ત્રોના રૂપમાં પ્રગટ કરવામાં આવ્યાં છે એમના માટે જે મહાશસ્ત્ર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા છે તેનું કારણ આ પ્રમાણે છે કે એ એ અદૂભૂત શક્તિસંપન્ન હોય છે એમાં જે નાગબાણે છે તે જયારે પ્રત્ય ચા યુક્ત ધનુષ પર આરોપિત કરીને છેડવામાં આવે છે ત્યારે તેમાં જ્વાલાઓ નીકળે છે લીટીનાં રૂપમાં આકાશમાંથી નીચે પડતા તેજ સમૂહથી એ સંપન્ન હોય છે અને શગુના શરીરમાં પ્રવિણ થઈને એ નાગ રૂપે પરિણત થાય છે અને તેના શરીરને ચારે તરફથી આબદ્ધ કરી લે છે જે વાયુબાણ હોય છે તે પ્રચંડ વાયુ ને ઉત્પન્ન કરીને શત્રુને ધૂળ-મારી વગેરેથી અંધ બનાવીને તેને યુદ્ધ કરવામાં અસમર્થ બનાવી દે છે. જે અગ્નિ બાણ હોય છે તે પ્રચંડ અગ્નિ જવાલાની વર્ષા કરે છે અને તેનાથી શત્રુને દગ્ધ કરી નાખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy