SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિમ » આમુખ - શેઠ દેવચંદ લાલભાઈ જૈનપુસ્તકોદ્ધારે ગ્રંથાંક ૮૪ મા તરીકે શ્રીભાવપ્રભસૂરિવરવિરચિત (૧) શ્રી જૈનધર્મવરરત્ર, (૨) ગહુલિકાથું અને (૩) સભાચમત્કાર પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા M. A. દ્વારા તૈયાર કરાવી બહાર પાડવામાં આવ્યાં છે. સદર ગ્રન્થ શ્રીમતી આગોદયસમિતિ તરફથી પ્રસિદ્ધ કરવા વિચાર હતો, પરંતુ ત્યાં અન્ય ગ્રંથે ચાલુ હોવાથી શેઠ દેવ લાવ જૈન પુ. ફંડમાંથી આ ગ્રંથ બહાર પાડ્યો છે, અને તેવી અનુમતિ આપવા બદલ અમે આગમદ સમિતિના કાર્યવાહકને આભાર માનિયે છિયે. શ્રીયુત હીરાલાલભાઈએ પ્રથાદિ તથા કવિ આદિ સંબંધે પોતાના લેખમાં ઉલ્લેખ કર્યો હોવાથી અત્ર તે સંબંધે કાંઈ લખવાપણું રહેતું નથી. શ્રીયુત હીરાલાલભાઈનો લેખ સંરકતમય હેવાથી કવિશ્રીના જીવનચરિત્ર આદિના જીજ્ઞાસુ ગૂજરાતી વાચકવૃન્દને શ્રીમતી આગમેદય સમિતિ તરફથી બહાર પડેલ શ્રીભક્તામરતેત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ (ભાગ ૧-૨)ની પ્રસ્તાવના વાંચવા વિનતિ છે. વિદ્વાન મુનિ મહારાજાઓએ તથા ભંડારના કાર્યવાહક મહાશાએ હરતલિખિત પ્રતે આપવાની ઉદારતા દાખવી છે તે બદલ તેઓનો તેમજ અન્ય મદદ કરનારાઓને અંતઃકરણથી આભાર માનિયે છિયે. સુરતગોપીપુરા સં. ૧૯૮૯ શરદપૂર્ણિમા. કેટબર સને ૧૯૩૩. લિ. જીવણચંદ સાકરચંદ જવેરી અન્ય માનદ સૂરીએ. તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002969
Book TitleJain Dharmvar Stotra
Original Sutra AuthorBhavprabhsuri
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages200
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy