SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કનસ્તોત્રજોદ, [૧૩ કમળ સં. ૧૪૧૫ ના આષાડ સુદિ ૨ ના દિને સ્તંભતીર્થમાં શ્રી જિનોદિયસૂરિની પદસ્થાપના કરી. એમના સદુપદેશથી સં. ૧૩૯૧ માં નૈવેધકાવ્યની તાડપત્રની પ્રત શ્રાવકો તરફથી ખરીદાઈ (જે. ૧૪). અને સં. ૧૪૦૦ માં અભયદેવસૂરિ કૃત ભગવતીસૂત્રવૃત્તિની પ્રત (સં. ૧૨૭૪ માં લખેલી) ભંડારમાં મૂકાઈ (જે. નં. ૨પર) ૨૭ ટુંકમાં સ્થૂલિભદ્ર ફાગ ર.. કર. મૂળવતની પાટણના. નવલખા ગોત્રીય શાહ ઈશ્વરદાસે નંદમહોત્સવ (પત્સવ) કર્યો હતો. સં. ૧૪૦૬ માં નાગપુરમાં સ્વર્ગસ્થ થયા. એમને સં. ૧૮૦૧ માં ભેટ અપાયેલી ઉત્તરાધ્યયન સૂત્રવૃત્તિની તાડપત્રથી પ્રત ભાં. ઈ. માં છે. - ૭૩. સં. ૧૪૦૬ માં માઘ શુદિ ૧૦ દિને નાગપુરના રહેવાસી શ્રીમાળશાહ હાથીએ કરેલા નંદમહોત્સવ સહિત પદસ્થાપના થઈ. સં. ૧૪૧પના અષાડ વદિ ૧૩ને દિને સ્તંભતીર્થમાં દિવંગત થયા. એમની શિષ્યા ગુણસમૃદ્ધિ મહત્તરાએ સં. ૧૪૦૭ માં જેસલમેરમાં પ્રાકૃતમાં અંજનાસુંદરી ચરિયું રચ્યું. સં. ૧૪૧૧ માં એમના શિષ્ય સમકતિગણુએ પોતાને માટે કાતંત્ર વૃત્તિવિવરણ પંજિકા લખાવી. સં. ૧૪૧૨ માં એમને શ્રાવકોએ નિરયાવલિબ્રુતસ્કંધની પ્રત વહેરાવી. ૭૪ જન્મ સં. ૧૩૭૫, પાલણપુરના વતની શાહ રૂદ્રપાળ પિતા. ધારલદેવી માતા. મૂળનામ સમર. દીક્ષા નામ સોમપ્રભ સં. ૧૪૧૫ માં આષાડ સુદિ ૨ ને દિને તરૂણપ્રભાચાર્યના હસ્તે પદસ્થાપના. પદ સ્થાપનાની જગ્યાએ જિનદયસૂરિએ અજિત જિન ચૈત્ય પ્રતિષ્ઠિત કર્યું તથા શત્રુંજયની યાત્રા કરી ત્યાં પાંચ પ્રતિષ્ઠા કરી. સં. ૧૪૩૨ ભાદ્રવ વદિ ૧૧ ના દિને પાટણમાં મરણ. સં. ૧૪૨૩માં શ્રાવક શા, ઉદયસિંહે શતકવૃત્તિ નામનું પુસ્તક હરાવ્યું (જે. નં. ૨૮૬). એમણે સં. ૧૪૧૫ માં ત્રિવિક્રમરાસ રચ્યો છે. સં. ૧૪૭૨ માં જિનદયસૂરિ વિવાહ, અજિતશાંતિસ્તવ તથા.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy