SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ જતોત્રનો [ ૨૫ શ્રી સેમસુંદર ૩ ગુણરત્ન એમણે સં. ૧૪૫૭માં કપાન્તર્વોચ્ચ (ભક્તિ વિ. ભાવ.), સં. ૧૪૫૯ સપ્તતિકા પર દેવેંદ્રસૂરિની ટીકાપર આધાર રાખી અવચૂર્ણિ (ડો. ભાવ.), તેજ વર્ષમાં દેવેંદ્રસૂરિકૃત કર્મગ્રંથપર અવચૂરિ, ૪ પન્ના (પ્રકીર્ણક) પર અવસૂરિઓ, સંમતિલકરિના ક્ષેત્રસમાસ પર અવચૂરિ (પી. ૬, ૪ર), નવતત્ત્વ પર અવચૂરિ (વે.નં. ૧૬૨૨) વાસોન્તિકા પ્રકરણ–અંચલમત નિરાકરણ (બુહ, ૮, નં. ૩૯૪), ઘનિર્યુક્તિનો ઉદ્ધાર, સં. ૧૪૬૬ માં પિતાના ગુરૂ દેવસુંદરસૂરિના નિર્દેશથી ઝિયારત્નસમુચ્ચય (પી. ૬, ૧૭ ને ૧૯ પ્ર. યશો. પ્ર. નં. ૧૦), હરિભદ્રસૂરિકૃત વડદર્શનસમુચ્ચય પર તર્ક રહસ્યદીપિકા નામે ટીકા રચી (પ્ર. ડૅ. સ્વાલિ સંશોધિત બિ. ઈ. માં, તથા જે. આ. સભા; 9. નં. ૧૬ ૬૭-૬૯). પ્રતિ. લે. ૧૪૬૯ બુ. ૧, ભુવન-૨૧ સુંદરાદિના વિદ્યાગુરૂ હતા. - ૪ સાધુરત્ન- એમણે સં. ૧૪૫૬માં સમપ્રભસૂરિકૃત યતિજીતકલ્પ પર વૃત્તિ અને તેજ સમયની આસપાસ નવતત્ત્વ પર અવસૂરિ (વે. નં. ૧૬૨૨)ની રચના કરી તથા અસમ્મદ આદિ સ્તોત્રોના કર્તા. ૫ સેમસુંદર–એમના માટે હવે પછી નં. ૨૫મા લખવામાં આવશે. ર૫ સેમસુંદરસૂરિ ઉપરોકત દેવસુંદરસૂરિના પટ્ટધર શિષ્ય હતા. જન્મ સં. ૧૪૩૦ પ્રહાદનપુર (પાલણપુર) માં સજ્જન શ્રેણિ. પિતા. માલ્હણદેવી માતા જન્મ નામ સેમ. સં. ૧૪૩૭માં માત્ર સાત વર્ષની વયે જયાનંદસૂરિ પાસે દીક્ષા. નામ સેમસુંદર સં. ૧૪૫૦ માં વાચક પદ મેળવી દેવકુળ * ૧૨૧ જાનવૃત્તિ-વારનવાર-વિજ્ઞાનિરજણજી श्रीभुवनसुन्दरादिषु भेजुर्विद्या गुरुत्वं ये ॥ १४ ॥ –અર્થદીપિકા–રત્નશેખર
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy