SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમિતિત્વ બનશે અને પરંપરાથી અવચ્છેદક વતિત્વ બનશે કેમકે પર્વતો વહિમાનું અનુમિતિ થાય છે આ અનુમિતિમાં વિશેષણ વહ્નિ છે આથી વહ્નિત્વ અવચ્છેદક બનશે. આમ પરંપરાથી જેમ અવચ્છેદક ધર્મ બની શકે તેમ સંસર્ગ પણ અવચ્છેદક બની શકશે. આથી પૂર્વમાં જે વિશેષ્ય દલ નિરર્થક જતું હતું તે હવે નહીં જાય. गूढामृतलीला (૧૧) વં તક્ષો કૃત્તેિ તિપુન: પર્વતો વહિના ધૂમવિત્યા :तथा हि साध्यो वहिः, साध्याभावः वह्नित्वेन घटाभावः, तदधिकरणं पर्वतादिकं तन्निरूपितवृत्तितैव धूमे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । यतो साध्यतावच्छेदकीभूत वह्नित्वधर्मावच्छिन्नेयं प्रतियोगिता । अतोऽभावोऽयं लक्षण घटकः । घटत्वेन पटाभावरिव वह्नित्वेन घटाभावोऽपि व्यधिकरणधर्मावच्छिन्न प्रतियोगिताकाभावतया केवलान्वयित्वात् । तदधिकरणं पर्वतादिकं भवत्येव । अतोऽव्याप्तिः । શશીશીલા (૧૫) આ પ્રમાણેનું લક્ષણ કરવા છતાં પણ અવ્યાપ્તિ તો પ્રસિદ્ધ સ્થળ પર્વતો વહિમાનું ધૂમાતમાં લાગવાની જ છે. પ્રસ્તુત સ્થળે સાધ્ય-વહ્નિ, સાધ્યાભાવ:–અમે શુદ્ધ વચભાવ ન લેતાં વહ્નિત્વે ઘટાભાવ લઈશું. આ વહિવૅન ઘટાભાવાધિકરણ તો પર્વતાદિ બની જશે. તનિરુપત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિત્વાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ આવશે. સાધ્યતાવચ્છેદક વહ્નિત્વ, તાદશ વહ્નિત્નાવચ્છિન્ન આ અભાવીય પ્રતિયોગિતા છે જ. આમ આ અભાવ લક્ષણ ઘટક બની જશે. (૨૪)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy